એક નિસરણીને લીસ્સી દીવાલ પર ટેકવેલી છે અને તે ઘર્ષણરહિત જમીન પર સરકે છે. તો નીચેનામાથી કઈ આકૃતિ તેના દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ દર્શાવે છે?
AIIMS 2005, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $a$ બાજુ વાળી અને $m$ દળવાળી નિયમિત ચોરસ તકતી છે. આ તકતીને લંબ અને તકતીના કોઈ એક ખૂણેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
    View Solution
  • 2
    આકૃતિમાં $M$ દળ અને $\sigma$ દળ ઘનતા ધરાવતી તકતી દર્શાવેલ છે. આકૃતિમાં રેખાંકિત કરેલ તકતીના ચૌથા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ $\frac{x}{3} \frac{a}{\pi}, \frac{x}{3} \frac{a}{\pi}$ હોય તો તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?$[ a=$ રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ$]$
    View Solution
  • 3
    બે નિયમિત ઘન ગોળા જેમની ત્રિજ્યા અને દળ બંને અસમાન છે. તેમનો ખરબચડી ઢોળાવવાળી સપાટી પર અમુક ઉંચાઈથી સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જો તે લપસ્યા વગર ગબડે તો $................$
    View Solution
  • 4
    $2 \,{kg}$ દળ અને $0.6\, {m}$ લંબાઈનો સ્ટીલનો સળિયો ટેબલ પર શિરોલંબ રાખીને નીચેના છેડાને જડિત કરેલ છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે.  ઉપરના છેડાને ધક્કો આપવામાં આવે છે જેથી સળિયો ગુરુત્વાકર્ષણ અસર હેઠળ નીચે આવે, તેના નીચલા જડિત છેડાના કારણે થતાં ઘર્ષણને અવગણતા, સળિયાનો મુક્ત છેડો જ્યારે તેના સૌથી નીચી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ (${ms}^{-1}$ માં) કેટલી હશે?. ($g =10\, {ms}^{-2}$ લો )
    View Solution
  • 5
    $m$ દળ $v$ વેગથી $PC$ દિશામાં ગતિ કરે છે.તો તેનું કોણીય વેગમાન $O$ ને અનુલક્ષીને કેટલું થાય?
    View Solution
  • 6
    $M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ
    View Solution
  • 7
    ગોળાના કેન્દ્ર પર સમક્ષિતિજ બળ $F$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાગે છે. ગોળા અને જમીન વચ્ચે ઘર્ષણાંક $\mu$ છે. જો ગોળો સરકતો ન હોય તો $F $ ની મહત્તમ કિંમત કેટલી થશે ?
    View Solution
  • 8
    ઘન ગોળા માટે ચાકગતિ અને રેખીયગતિ ઊર્જા નો ગુણોત્તર
    View Solution
  • 9
    $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર તારની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 10
    એક $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ $\sigma (r) = kr^2$ મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution