એક પૈડું $ 3\ rad s^{-2}$ કોણીય પ્રવેગ અને પ્રારંભિક કોણીય વેગ $2\ rad s^{-1}$ થી ગતિ કરે છે. $2  \ s $ બાદ તેનું કોણીય સ્થાનાંતર  ....... $\ rad$ હશે .
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને પરિઘ પાસેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
    View Solution
  • 2
    જો કુલ ગતિ ઊર્જાનો $50\%$ ચાક ગતિ ઊર્જા હોય તો તે પદાર્થ .......... છે.
    View Solution
  • 3
    કોઈ પદાર્થના જડત્વની ચાકમાત્રા શેના ઉપર આધાર રાખે છે?
    View Solution
  • 4
    એક હલકી મિટર સ્કેલ પર $1\,cm, 2\,cm,.........100 \,cm $ પર અનુક્રમે $1 \,g, 2\,g............ 100\, g$ વજન મૂકેલા હોય તો તંત્રને સમતોલન માં રાખવા માટે મિટર સ્કેલ ને ..... $cm$ આધાર રાખવો પડે.
    View Solution
  • 5
    એક $ m$ દળ, $r $ જેટલી ત્રિજ્યા અને $\omega_0$ જેટલી કોણીય આવૃત્તિ ધરાવતી રિંગને ખરબચડી સપાટી પર રાખેલ છે. રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે. જ્યારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે ?
    View Solution
  • 6
    $X-Y$  સમતલમાં આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતી $X$ અક્ષ પર મુકેલી છે $X$ અક્ષ ને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
    View Solution
  • 7
    એક $500\; g$ દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર $5.00\; \mathrm{cm} / \mathrm{s}$ ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?
    View Solution
  • 8
    એક દઢ પદાર્થના બે કણોના સ્થાનસદિશ $(3, 0, 0)\ m $ અને $ (0, 3, 0)\ m$ છે. આ કણો પર $ (0, 1, 0)  \ N$ અને $(0, -1, 0)\ N $ બળો લાગે છે, તો બળયુગ્મની ચાકમાત્રા ....... $Nm$ હશે.
    View Solution
  • 9
    એક નિશ્ચિત બિંદુની આસપાસ સમતલમાં કોઈ દળ ભ્રમણ કરે છે, તેનું કોણીય વેગમાન કઈ દિશામાં હશે?
    View Solution
  • 10
    $M$ દળ ધરાવતા તારને $ R $ ત્રિજ્યાવાળા વર્તૂળાકારે વાળવામાં આવે છે, તો આ વર્તૂળના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
    View Solution