એક પૈડું સરક્યાં વગર ગબડે છે. તેની અક્ષનો વેગ $v$ છે. તો પરિઘ પર રહેલ બિંદુ $P$ જે $\theta $ ખૂણે છે તે બિંદુ $P$ નો જમીનની સાપેક્ષે તત્કાલિન વેગ કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઘન ગોળાની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ I$ છે. જો તેને પીગાળીને $r$ ત્રિજ્યા અને $ t $ જાડાઈની તકતી બનાવવામાં આવે છે. જો તેને સ્પર્શક અક્ષ (જે તકતીના સમતલને લંબ) પર જડત્વની ચાકમાત્રા $ I$ જેટલી જ છે. ત્યારે $ r$ ની કિંમત ....... થાય.
$\alpha R$ ત્રિજ્યાની મોટી તકતીમાંથી $ R$ ત્રિજ્યાની તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે. જેથી તેમની પરીઘ એકબીજાને છેદે નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $ \alpha R$ છે. $\alpha $ ની કિંમત શું થશે ?
$R $ ત્રિજ્યા અને $ M $ દળના નિયમિત ગોળાકાર પદાર્થની જડત્વની ચાકમાત્રા $I$ છે. $\theta$ કોણ ધરાવતા ઢાળ પરથી તે રોલિંગ (સરક્યા વિના) કરે છે. ત્યારે તેનો પ્રવેગ કેટલો થાય ?
નકકર નળાકાર અને પોલો નળાકાર સમાન દળ અને સમાન વ્યાસના બનેલા છે. તે સરક્યાં ઢાળવાળા સમતલ પરથી એક જ સમયે સમાન ઊંચાઈથી નીચે આવે છે. તળિયે કોણ પહેલા પહોંચે?