$R $ ત્રિજ્યા અને $ M $ દળના નિયમિત ગોળાકાર પદાર્થની જડત્વની ચાકમાત્રા $I$ છે. $\theta$ કોણ ધરાવતા ઢાળ પરથી તે રોલિંગ (સરક્યા વિના) કરે છે. ત્યારે તેનો પ્રવેગ કેટલો થાય ?
A$\frac{{g\sin \theta }}{{1 + I/M{R^2}}}$
B$\frac{{g\sin \theta }}{{1 + M{R^2}/I}}$
C$\frac{{g\sin \theta }}{{1 - I/M{R^2}}}$
D$\frac{{g\sin \theta }}{{1 - M{R^2}/I}}$
Medium
Download our app for free and get started
a
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $a$ ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર $O$ થી $d=\frac{a}{2}$ અંતરે $l =\frac{ a }{2}$ લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર $O$ બિંદુથી $-\frac{a}{X},$ અંતરે હોય તો $X$(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
બે નિયમિત ઘન ગોળા જેમની ત્રિજ્યા અને દળ બંને અસમાન છે. તેમનો ખરબચડી ઢોળાવવાળી સપાટી પર અમુક ઉંચાઈથી સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જો તે લપસ્યા વગર ગબડે તો $................$
$R$ ત્રિજ્યાની એક નિયમિત વર્તુળાકાર તકતીમાથી એક ચતુર્થ ભાગ કાપી લેવામાં આવે છે. તે ભાગનું દળ $M$ છે. મૂળ તકતીના કેન્દ્રમાથી પસાર થતી અને કાપેલા ભાગના સમતલને લંબ અક્ષ ને અનુલક્ષીને તે ભાગ ભ્રમણ કરે છે. તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શું હશે?
$5$ મી ત્રિજ્યા ધરાવતી તકતી $10\, rad / sec$ની કોણીય ઝડપથી કરે છે, $2\, kg$ના બ્લોકને તકતી પર મૂકવામાં આવતા બહાર ફેંકાઈ નહીં તે માટે અક્ષથી અંતર શોધો. બ્લોક અને તકતી વચ્ચેનો ઘર્ષણાંક $\mu_{ k }=0.4$ છે.(સેમી માં)
$l$ લંબાઇના અને $R$ ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા $I$ છે.ગુણોત્તર $l/R$ ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?
સ્થિર સ્થિતિમાંથી એક રિંગ ઉપર ટૉર્ક લગાડતાં, તે અચળ કોણીય વેગ $8\ rad s^{-2}$ ની અસર હેઠળ ચાકગતિ શરૂ કરે છે. આ રિંગ $5\ s$ માં કેટલાં પરિભ્રમણ કરશે છઠ્ઠી સેકન્ડમાં આ રિંગ કેટલા પરિભ્રમણ કરશે ? જો $6\ s$ બાદ રિંગ ઉપર લાગતું ટૉર્ક શૂન્ય થઈ જાય, તો સાતમી સેકન્ડમાં આ રિંગ કેટલાં પરિભ્રમણ કરશે ?
$M$ દળ, $L$ લંબાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) $ મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે $I$ ન્યૂનતમ રાખવા માટે $\frac LR$ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?