એક પાતળા ધાતુના કવચની ત્રીજ્યા $r$ અને તાપમાન $T$ જેટલું ગરમ કરવામાં આવે છે અને પછી ઠંડુ પાડવામાં આવે છે. કવચના ઠંડા પડવાનો દર કોના સમપ્રમાણમાં હશે?
A$r T$
B$\frac{1}{r}$
C$r^2$
D$r^0$
Easy
Download our app for free and get started
d (d)
Rate of cooling depends on temperature of body, surrounding temperature, not on radius.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા $R$ અને બહારની ત્રિજ્યા $2R$ છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા $K_1$ છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા $K_2$ છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.
સમાન લંબાઇ અને સમાન આડછેદ ધરાવતા બે બ્લોક $A$ અને $B$ ને એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. $ A$ ના છેડાને $100^°C$ અને $B$ ના છેડાને $0^°C $ રાખવામાં આવે છે.બંનેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:3$ હોય,તો સંપર્ક સપાટીનું તાપમાન ....... $^oC$
એક પદાર્થ $6$ મિનિટમાં $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન $10^{\circ} C$ હોય, તો પછીની $6$ મિનિટ પછી તેનું તાપમાન $.........{ }^{\circ} C$ થશે.