એક પાત્રમાં $V$ કદે અને $P$ દબાણે આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. આ રપાત્રમાંથી $v$ કદના પંપ દ્વારા તે બહાર કાઢવામાં આવે છે. તાપમાન અચળ રહે છે તેમ માનીને $n$ વખત પંપ ચલાવ્યા બાદ તેનું અંતિમ દબાણ કેટલું થશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુના ગતિવાદના આધારે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 2
    દ્વિ-પરમાણ્યિ વાયુના અણુની $rms$ ઝડપ $V$ છે,તાપમાન બમણું કરતાં અણુ બે પરમાણુમાં વિભાજીત થાય છે.તો પરમાણુની $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    જો $C_p$ અને $C_v$ અનુક્રમે અચળ દબાણે અને અચળ કદે એકમ દ્રવ્યમાન દીઠ નાઇટ્રોજનની વિશિષ્ટ ઉષ્માઓ દર્શાવે છે, તો ........
    View Solution
  • 4
    બહુપરમાણ્વિક પ્રક્રિયામાં વાયુની વિશિષ્ટ ઉષ્મા ધારિતા શેના વડે આપવામાં આવે છે ?
    View Solution
  • 5
    $4$ મોલ આદર્શ વાયુનું તાપમાન $ 0^°C $ છે.જો દબાણ અચળ રાખીને કદ બમણું કરતાં નવું તાપમાન ....... $^oC$ થાય?
    View Solution
  • 6
    નીચે પૈકી કયો $ {v^2}_{rms} $ વિરુધ્ધ $T$ નો આલેખ સાચો છે.
    View Solution
  • 7
    એક મોલ વાયુ ($\gamma = 7/5$) ને બીજા એક વાયુ ($\gamma = 5/3$) ના એક મોલ સાથે ભેળવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે, તો તે મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય કેટલું હશે ?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ $A,B,C$માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ $K$ ને અનુરૂપ તાપમાન $.........\,{}^{\circ}\,C$ થશે.
    View Solution
  • 9
    $27°C$ તાપમાને ઓક્સિજનની $rms$ વેગ .... $ms^{-1}$ હશે.
    View Solution
  • 10
    $300K$ તાપમાને $O_2$ ની ગતિઊર્જા $ 6.21 \times {10^{ - 21}}\,J $ અને $rms$ ઝડપ $484\, m/s$ હોય,તો $600 K$ તાપમાને ગતિઊર્જા અને $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution