વાયુના ગતિવાદના આધારે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રને બે સમાન ભાગમાં $L$ અને $R$ માં વિભાજીત કરેલ છે. $L$ ભાગમાં અણુની $rms$ ઝડપ એ $R$ ભાગમાં અણુની સરેરાશ ઝડપ જેટલી હોય,તો $L$ અને $R$ ભાગમાં અણુના દરનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    અચળ તાપમાને આપેલા દળના વાયુનું દબાણ ...... $(\%)$ ટકા વધારતાં તેનું કદ $10\%$ ઘટે છે?
    View Solution
  • 3
    $25\times10^{-3}\, m^3$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં $300\, K$ જેટલા ઓરડાના તાપમાને $1\, mol$  $O_2$ વાયુ ભરેલ છે.$O_2$ વાયુના અણુનો વ્યાસ અને $rms$ ઝડપ અનુક્રમે $0.3\, nm$ અને $200\, m/s$ છે,તો $O_2$ વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે?
    View Solution
  • 4
    હાઈડ્રોજન વાયુની આણ્વિક ત્રિજ્યા $0.5 Å$ હોય, તો $ 0 °C$ તાપમાને અને $1\, atm$ દબાણે હાઈડ્રોજન વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ ........ $Å$ થાય. (જયાં $k_B = 1.38 \times  10^{-23} J K^{-1}$)
    View Solution
  • 5
    એક ચોક્સ એક પરમાણ્વીય $7$ મોલ આદર્શ વાયુ, અચળ દબાણે $40\,K$ તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં $.......J$ વધારે થશે.

    (આપેલ $R =8.3 JK ^{-1} mol ^{-1}$ )

    View Solution
  • 6
    કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $(rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે?

    (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન $(m)= 2.76 \times 10^{-26}\,kg$, બોલ્ટઝમાન અચળાંક $k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}$)

    View Solution
  • 7
    વાયુ માટે $\frac{R}{{{C_V}}} = 0.67$ હોય, તો આપેલ વાયુ કેવા અણુંનો હશે?
    View Solution
  • 8
    એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બમણું કરવામાં આવે, તો તેનું દબાણ ...........થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યું વિધાન વાયુના ગતિવાદની પૂર્વધારણા અનુસાર નથી?
    View Solution
  • 10
    કયા તાપમાને સરેરાશ ગતિઊર્જા એ $1\, V$ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવા માટે આપવી પડતી ઊર્જા સમાન થાય ?
    View Solution