એક પદાર્થ ચાકગતિ કરે છે.  $\mathop A\limits^ \to$ એ પદાર્થની પરિભ્રમણ અક્ષની દિશાનો એકમ સદીશ છે અને  $\mathop B\limits^ \to  $ એ પદાર્થ પર રહેલા કણ $P$ જે અક્ષ થી થોડે દૂર છે તેના વેગનો એકમ સદીશ છે . તો  $\mathop A\limits^ \to  .\mathop B\limits^ \to  $ નું મૂલ્ય કેટલું થાય $?$
  • A$1$
  • B$-1$
  • C$0$
  • D
    એકપણ નહીં
Medium
Download our app for free and get startedPlay store
c
The directions of \(A\) and \(B\) will be perpendicular to each other.

Hence \(A . B=\)\(|A| \cdot|B| \cdot \cos 90^{\circ}=0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પાતળી $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફરે છે. ચાર $m$ દળના પદાર્થને રિંગ પર તેના બે લંબ વ્યાસના છેડે મૂકવામાં આવે છે. રિંગનો કોણીય વેગ કેટલો થાય?
    View Solution
  • 2
    જો કુલ ગતિ ઊર્જાનો $50\%$ ચાક ગતિ ઊર્જા હોય તો તે પદાર્થ .......... છે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવેલ ચોરસ તકતી $ABCD$ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
    View Solution
  • 4
    સમાન દળ અને ત્રિજ્યાની રિંગ અને ધન ગોળો તેના વ્યાસાંત અક્ષ પર સમાન કોણીય વેગથી ચાકગતિ કરે છે, ત્યારે....
    View Solution
  • 5
    $'L'$ લંબાઈનો પાતળો સળિયો $X-$ અક્ષ પર એવી રીતે ગોઠવ્યો છે, જેથી તેનો એક છેડો $x = 0 $ અને બીજો છેડો $ x = L$ પર ગોઠવાય. તેની રેખીય ઘનતા(દળ / લંબાઈ) એ $x$ સાથે $k{\left( {\frac{x}{L}} \right)^n}$ અનુસાર બદલાય છે. જ્યાં, $n $ એ શૂન્યથી લઈ કોઈ પણ ધન સંખ્યા છે. જો સળિયા માટે તેના દ્રવ્યમાન-કેન્દ્ર $ x_{cm}$ વિરુદ્ધ $n $ નો આલેખ દોરવામાં આવે, તો નીચે દર્શાવેલ કયો આલેખ યોગ્ય હશે ?
    View Solution
  • 6
    $2\ meter$ બાજુવાળા ચોરસના ખૂણા પર $m$ દળના કણો મૂકેલા છે.જો તેમના વિકર્ણના છેદનબિંદુને ઉગમબિંદુ લેવામાં આવે તો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 7
    $5\, kg$ દળ ધરાવતા અને $0.5\,m$ ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને  $40\, N$ જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... $rad/s^2$ થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
    View Solution
  • 8
    એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $(CM)$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _{ CM }$ છે. $I _{ AB }$ એ સમતલને લંબ અને $CM$ અક્ષને સમાંતર, કેન્દ્રથી $\frac{2}{3} R$ અંતરે પસાર થતી અક્ષ $AB$ ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં $R$ એ તક્તિની ત્રિજ્યા છે. $I _{ AB }$ અને $I _{ CM }$ નો ગુણોત્તર $x : 9$ મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે.
    View Solution
  • 9
    $72\, km/h$ ની ઝડપથી જતી કારને બ્રેક મારતાં ટાયર $20$ પરિભ્રમણ પછી સ્થિર થાય છે.જો ટાયરનો વ્યાસ $0.5\, m$ હોય,તો કોણીય પ્રતિપ્રવેગ ($rad/s^2$ માં) કેટલો થાય?
    View Solution
  • 10
    એક કણ નિયમિત વર્તુળાકાર ગતિ માંથી પસાર થાય છે. વર્તુળના સમતલ માં ક્યા બિંદુ એ કણનો કોણીય વેગમાન સંરક્ષિત (અચળ) હશે ?
    View Solution