એક પદાર્થ માત્ર કોણીય ગતિ કરે છે જો કણ નો રેખીય વેગ $v$ અને તે $x$-અક્ષ થી $r$ અંતરે $\omega $ કોણીય વેગ થી ફરતો હોય $\omega  = \frac{v}{r}$ હોય  તો પદાર્થ માટે શું સાચું છે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં નિયમિત સળિયો $AB $ની લંબાઇ $ L$ અને દળ $M$ છે તેને તેના કેન્દ્ર $ O$ પર એવી રીતે કિલકીત કરેલો છે જેથી શિરોલંબ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે છે. સળિયો પ્રારંભમાં સમક્ષિતિજ સ્થિતિમાં છે તેટલાજ દળ $M $ નું પદાર્થ $S$ શિરોલંબમાંથી $v$ વેગથી $C$ બિંદુ પર પડે છે. $C$ એ $ O$ અને $B$ વચ્ચેનું મધ્યબિંદુ છે. પદાર્થના પતનની તરત જ બાદ સળિયાનો કોણીય વેગ શોધો.
    View Solution
  • 2
    $M$ દ્રવ્યમાન તથા $R$ ત્રિજયાની એક તકતી પર $R$ વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?
    View Solution
  • 3
    એક પદાર્થ એક સ્થિર અક્ષને અનુલક્ષીને $3 \,rad / s ^2$ ના કોણીય પ્રવેગ સાથે ભ્રમણ કરે છે. જે સમયે તેનો કોણીય વેગ $10 \,rad / s$ માંથી. વધી ને $20 \,rad / s$ થાય તે સમય દરમિયાન તેના દ્વારા ભ્રમણ કરવામાં આવેલો કોણ ($rad$ માં) શું થાય?
    View Solution
  • 4
    એક સમાન જાડાય ધરાવતી $56\ cm$ વ્યાસ વાળી એક વર્તુળાકાર તક્તીમાથી એક બાજુ એ થી $42\ cm$ વ્યાસ વાળો એક ભાગ દૂર કરવામાં આવે તો વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર  ........ $cm$ થાય.
    View Solution
  • 5
    $2 \;{kg}$ દળ અને $50 \;{cm}$ ત્રિજ્યાનો ઘન નળાકાર $30^{\circ}$ ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $4 \;m/s$ છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર ($m$ માં) કાપ્યું હશે?
    View Solution
  • 6
    સ્થિર સમક્ષિતિજ તક્તી પોતાની અક્ષની સાપેક્ષે મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે.જ્યારે તેના પર ટોર્ક લગાવતા તેની ગતિઉર્જા $\theta $ મુજબ $k\theta ^2$ રીતે બદલાય છે,જ્યાં $\theta $ એ ખૂણો છે જેની સાપેક્ષે તે ભ્રમણ કરે છે.જો તેની જડત્વની ચકમાત્રા $I$ હોય તો તકતીનો કોણીય પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 7
    ફ્લાયવ્હીલની ઝડપ $60\,rpm$ થી $360\,rpm$ સુધી વધારવા માટે $484\,J$ જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા $............\,kg - m ^2$ હશે. 
    View Solution
  • 8
    એક કારનું વજન $1800\; kg$ છે. તેની આગળ અને પાછળની એક્સેલ્સ (ધરીઓ) વચ્ચેનું અંતર $1.8\; m$ છે. તેનું ગુરુત્વકેન્દ્ર આગળની એક્સલથી $1.05\; m$ પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા (વ્હીલ) પર લાગતું બળ શોધો.
    View Solution
  • 9
    નળાકાર ટ્યુબમાંથી પસાર થતી દોરીના એક છેડે બિદુવત $z$ દળ $ m $ બાંધેલો છે. આ દોરીને હાથમાં પકડી રાખેલી છે બિંદુવત દળ $2\ m $ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તૂળમાં $4\ m/s$ ની ઝડપની ગતિ કરે છે. ત્યારબાદ દોરીને નીચે ખેચવામાં આવે છે જેથી ત્રિજ્યા ઘટીને $1\ m$ થશે. બિંદુવત દળની નવો રેખીય અને કોણીય વેગ ગણો પ્રારંભિક અને અંતિમ અવસ્થાની ગતિઊર્જાનો ગુણોત્તર ગણો.
    View Solution
  • 10
    પ્રત્યેકનું દળ $2 \mathrm{M}$ હોય તેવા એક સરખા ગોળાઓને $4 \mathrm{~m}$ લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણનાશિરોબિંદુુઓ પર મૂકેલાછે. આ બે બાજુઓના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય$\frac{4 \sqrt{2}}{x}$ છે, જયા $x$ મૂલ્ય___________છે.
    View Solution