એક પદાર્થ નીં મંદ H2SO4  સાથે પ્રક્રિયા કરતાં રંગહીનવાયુ મુક્ત કરે છે જે $(i)$ બેરીટા જળ ટર્બીંડીટી અને $(ii)$ એસિડીક ડાયક્રોમેટ દ્રાવણને લીલા રંગમાં ફેરવે છે આ પ્રક્રિયા નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે?
Medium
Download our app for free and get startedPlay store
c
$SO_3^{2 - }$ આયન $H_2SO_4$ સાથે $SO_2$ આપે છે જે બેરીટા જળમાં ટર્બીંડીટી નીપજાવે છે.

$SO_3^{2 - } + {H_2}S{O_4} \to SO_4^{2 - } + {H_2}O + S{O_2}$

$S{O_2} + Ba{\left( {OH} \right)_2} \to BaS{O_3} \downarrow  + {H_2}O$

બેરીટાજળ      (ટર્બીંડીટી)

વળી, $SO_2$ એ એસિટીફાઇડ ડાયક્રોમેટ દ્રાવણને લીલું બનાવે છે.

${K_2}C{r_2}{O_7} + {H_2}S{O_4} + 3S{O_2} \to {K_2}S{O_4} +$ $C{r_2}\left( {S{O_4}} \right){  _3} + {H_2}O$

(નારંગી)                                                                  (લીલો)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $HCl$ ના દ્રાવણમાં ઓક્સિડેશન દ્વારા ક્લોરીન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?
    View Solution
  • 2
    એક ધાતુ $X$ ને નાઇટ્રોજન વાયુમાં ગરમ કરતાં $Y$ આપે છે. $Y$ ની $H_2O$ સાથેની પ્રક્રિયાથી રંગહીન વાયુ નીપજે છે. તેને જ્યારે $CuSO_4$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે વાદળી રંગ આપે છે તો $Y$ શું હશે?
    View Solution
  • 3
    ક્લોરિન જળને રાખી મૂક્તા તેનો રંગ ગુમાવે છે અને ........ આપે છે. 
    View Solution
  • 4
    શરીરમાં ફ્લોરોસીસ નામનો રોગ વધુ માત્રામાં ફ્લોરીન સાથે ...... ની સાથે પ્રક્રિયાથી થાય છે.
    View Solution
  • 5
    $O , S, Se$ અને $As$ તત્ત્વો પૈકી પરમાણ્વિય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.
    View Solution
  • 6
    $He$ થી $Xe$ ઉમદા વાયુઓમાં ફક્ત ઝેનોનની ફ્લોરીન સાથે પ્રક્રિયા થઈ સ્થાયી ઝેનોન ફ્લોરાઈડ બને છે, તેનું કારણ, ઝેનોન...
    View Solution
  • 7
    સાંદ્ર ${H_2}S{O_4}$ ની $KI$ સાથેની પ્રક્રિયાથી $HI$ બનતો નથી, કારણ કે........
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.

    કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    $PH_3$ કરતાં $NH_3$ નું ઉત્કલનબિંદુ પ્રમાણમાં ઘણુ વધારે હોય છે તેનું કારણ.......
    View Solution
  • 10
    સૌથી ઊચુ ગલનબિંદુ ધરાવતો હેલાઇડ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution