નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.

કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
According to $NCERT$,

Statement-$I$ : Factual data,

Statement-$II$ is true.

But correct explanation is presence of completely filled $d$ and f-orbitals of heavier members

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા સંયોજન  હાઇડ્રોલિસિસ પર કેન્દ્રીય અણુના ઓક્સિઍસિડ નું ઉત્પાદન કરતું નથી ?
    View Solution
  • 2
    જ્યારે $AgNO_3$ ને સખત ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું નીપજ મળશે?
    View Solution
  • 3
    સલ્ફરની ઇલેક્ટ્રોન એફીનીટી........
    View Solution
  • 4
    આયનિક ગુણધર્મના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી ક્યો ક્રમ સાચોે છે?
    View Solution
  • 5
    ${\left( {N{H_4}} \right)_2}C{r_2}{O_7}$  ને ગરમ કરતાં એક વાયુ મુક્ત થાય છે. આ જ વાયુ નીચેનામાંથી શેમાંથી મળે છે? 
    View Solution
  • 6
    શુદ્ધ $N_2$ વાયુ નીચેનામાંથી શેમાંથી મેળવાય છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો રિડક્શકર્તા નથી?
    View Solution
  • 8
    $Cl{O_2}$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી .......... નુ મિશ્રણ મળે છે.
    View Solution
  • 9
    સફેદ ફોસ્ફરસને જ્યારે કોસ્ટીક સોડાના પ્રબળ દ્રાવણ સાથે ઉકાળવામાં આવે ત્યારે શું નિપજે છે?
    View Solution
  • 10
    $PC{l_3}$ પાણી સાથે પ્રક્રિયા કરી નીચેનામાંથી શું બનાવશે?
    View Solution