નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.

કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
According to $NCERT$,

Statement-$I$ : Factual data,

Statement-$II$ is true.

But correct explanation is presence of completely filled $d$ and f-orbitals of heavier members

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H_3PO_3$ અને $H_3PO_4$ અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 2
    નીચેના પૈકી કયો એક આપેલા એસિડની વધતી એસિડિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ રજૂ કરે છે ?
    View Solution
  • 3
    સફેદ $P$ માંથી લાલ $P$ ............. દ્વારા મેળવી શકાય છે
    View Solution
  • 4
    $N_2O$ માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાયુ નથી ?
    View Solution
  • 5
    એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરતા બનતા નાઇટ્રોજનના ઓક્સાઇડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શુ થશે ?
    View Solution
  • 6
    કયું સંયોજન ઓક્સિડેશનકર્તા તેમજ રીડકશનકર્તા તરીકે કામ કરે છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી શું સાચું નથી?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા ઉમદા વાયુની પોલરાઈઝેબીલીટી સૌથી વધુ છે?
    View Solution
  • 9
    કયો એનાયન ઓક્સિડેશન અને રીડકશન  બંનેમાંથી પસાર થઈ શકે છે?
    View Solution
  • 10
    એક  મોલ પેરોક્સોડી-સલ્ફ્યુરિક ઍસિડ શું આપે છે ?
    View Solution