એક પદાર્થના (વિધુતઅવિભાજ્ય) બે દ્રાવણોને નીચે મુજબ મિશ્ર કરવામાં આવ્યા છે. તો અંતિમ મિશ્રણની મોલારિટી ........ $M$ થશે.

$480\, mL\,1.5\, M$ પ્રથમ દ્રાવણ $+\, 520\, mL\,1.2\, M$ બીજુ દ્રાવણ.

  • A$1.20$
  • B$1.50$
  • C$1.34$
  • D$2.70$
AIEEE 2005, Medium
Download our app for free and get startedPlay store
c
(c)\({M_1}{V_1} + {M_2}{V_2} = {M_3}{V_3}\);

\(1.5 \times 480 + 1.2 \times 520 = M \times 1000\)

\(M = \frac{{720 + 624}}{{1000}}\) \( = 1.344\,M\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300\,K$  તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$  અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$  મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$  ના મોલ - અંશ થાય
    View Solution
  • 2
    $1$ વાતા. દબાણે નીચેના પૈકી કોનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 3
    પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $20\,^oC$ પર, $1$ મોલ $A$ અને $2$ મોલ $B$ ધરાવતુ દ્રાવણનુ કુલ બાષ્પદબાણ $250\,\,mm\,Hg$ છે. પ્રથમ દ્રાવણમાં જ્યારે વધુ $1$ મોલ $A$ ઉમેરવામાં આવે ત્યારે કુલ બાષ્પદબાણ $300\,\,mm\,Hg$ થાય છે. તો સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ જણાવો.
    View Solution
  • 4
    નીચેની માહિતી પરથી $1\, kg$ પાણીમાં $13.44\, g\, CuCl_2$ ઓગાળી બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ...... થશે.

    $(M.wt.$ of $CuCl_2 =134.4 $ અને $K_b = 0.52\, , molal^{-1})$

    View Solution
  • 5
    $0.2\, g$ $F^-$ ધરાવતા ટૂથપેસ્ટના $500\, g$ નમૂનામાં  $F^-$ નું  $ppm$ સ્તર જણાવો.
    View Solution
  • 6
    જો $P_0$ અને $P_s$ એ દ્રાવકનું અને તેના દ્રાવણનું બાષ્પદબાણ હોય તો અને દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશ અનુક્રમે $N_1$ અને $N_2$ હોય તો......
    View Solution
  • 7
    $1\,L$ પાણીમાં આશરે $100\, mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............
    View Solution
  • 8
    કયા કદના ગુણોત્તર માટે $0.4 \,M\ HCl$ અને $0.9\,M \ HCl$ ને મિશ્ર કરતાં બનતું દ્રાવણ $0.7 \,M $ હશે ?
    View Solution
  • 9
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 10
    $10$  ગ્રામ દ્રાવ્ય પદાર્થ {અણુભાર $ = 100 $ ગ્રામ /મોલ} $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવકનો મોલ ઉન્નયન અચળાંક $K_b$ …….થશે.
    View Solution