એક પદાર્થને નિષ્કમણ વેગ $\left(v_e\right)$ કરતાં $n$ ગણા વેગ સાથે ફેંકવામાં આવે છે. ખુબ જ દૂરનાં અંતરે પદાર્થનો વેગ એે શું હશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R$ ત્રિજયાની પૃથ્વીની સપાટી થી $R$ ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો પરિભ્રમણ સમય કેટલો હોય ?
    View Solution
  • 2
    $‘m’$ દળ ના પદાર્થ ની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા $ - mg{R_e}$ હોય તો પૃથ્વીની સપાટીથી ${R_e}$ ઊંચાઈએ ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થશે? (જ્યાં ${R_e}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે )
    View Solution
  • 3
    ધ્રુવીય ઉપગ્રહનો આવર્તકાળ કેટેલો છે ?
    View Solution
  • 4
    કેપલરના નિયમ અનુસાર જો ગ્રહનો આવર્તકાળ $T$ અને સૂર્યથી સરેરાશ અંતર $r$ હોય તો નીચે પૈકી શું સાચું છે ?
    View Solution
  • 5
    પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/sec$ છે. જો પૃથ્વીનું દળ હાલ કરતાં વધીને બમણું અને ત્રિજ્યા અડધી થાય, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
    View Solution
  • 6
    વિધાન : અવકાશયાત્રી અવકાશમાં વજનરહિતતા અનુભવે છે.

    કારણ : જ્યારે પદાર્થ મુક્તપતન કરે ત્યારે ગુરુત્વાકર્ષણ અનુભવતું નથી 

    View Solution
  • 7
    બે પદાર્થ વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય?
    View Solution
  • 8
    ધ્રુવ અને વિષુવવૃત ના ગુરુત્વ પ્રવેગ વચ્ચેનો સંબંધ
    View Solution
  • 9
    $‘m’$ દળ ના પદાર્થ ની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા $ - mg{R_e}$ હોય તો પૃથ્વીની સપાટીથી ${R_e}$ ઊંચાઈએ ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થશે? (જ્યાં ${R_e}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે )
    View Solution
  • 10
    $d$ અંતરે તેમજ $m$ અને $2\,m$ દળ ધરાવતાં બે તારાઓ મુક્ત અવકાશમાં તેમનાં સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને સાપેક્ષ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણનો આવર્તકાળ ......... છે.
    View Solution