$‘m’$ દળ ના પદાર્થ ની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા $ - mg{R_e}$ હોય તો પૃથ્વીની સપાટીથી ${R_e}$ ઊંચાઈએ ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થશે? (જ્યાં ${R_e}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે )
AIIMS 2000, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $500\, kg$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના વાતાવરણમાથી બહાર લઈ જવા માટે કેટલી ઉર્જા આપવી પડે? $[g = 9.8\,m/{s^2}$, પદાર્થનીત્રિજ્યા $ = 6.4 \times {10^6}\,m]$
    View Solution
  • 2
    ક્યો આલેખએ ઉપગ્રહની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા $r$ માં તેના આવર્તકાળ $T$ સાથે થતો ફેરફાર સારી રીતે રજૂ કરે છે ?
    View Solution
  • 3
    $1\, kg$ ખાંડની ખરીદી ક્યાં સસ્તી પડે
    View Solution
  • 4
    પૃથ્વીની ઘનતાને અચળ ધરવામાં આવે તો ગુરુત્વપ્રવેગ $g$ અને પૃથ્વીના કેન્દ્રથી અંતર $r$ વચ્ચેનો ગ્રાફ કેવો મળે ?
    View Solution
  • 5
    પદાર્થˆનું વજન ખીણમાં, પૃથ્વીની સપાટી અને પર્વત પર અનુક્રમે $W_1$ , $W_2 $અને $W_3 $ હોય તો
    View Solution
  • 6
    જો પૃથ્વીની ત્રિજ્યા $0.1\%$ જેટલી સંકોચાઈ જાય, તેનું દળ સમાન જળવાઈ રહે તો, પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન ($\%$ માં) કેટલું વધશે ?
    View Solution
  • 7
    પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું મહત્તમ અને ન્યૂનતમ અંતર $r_1 $ અને $r_2$ છે, જ્યારે તે સૂર્યથી દોરેલી ભ્રમણકક્ષાના મુખ્ય અક્ષને લંબ પર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર કેટલું હશે?
    View Solution
  • 8
    કયા વૈજ્ઞાનીકે સૌપ્રથમ સૂચવ્યું હતું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે .
    View Solution
  • 9
    ચંદ્ર ને પૃથ્વીના પ્ર્ક્ષિપ્ત ગુરુત્વાકર્ષણ માથી છટકી જવા તેના વેગમાં કેટલા ગણો વધારો કરવો પડે ?
    View Solution
  • 10
    એક $R$ ત્રિજ્યા અને એમ દળના ગોળાની ફરતે ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષી બળ ${F_1}$ અને ${F_2}$ લાગે છે તો ...
    View Solution