એક પદાર્થની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી રંગવિહિન વાયુ મુક્ત થાય છે, જે બેરિટા જળ $[Ba(OH)_2]$ સાથે ડહોળુ (turbid) પ્રવાહી આપે છે અને ડાયકોમેટના એસિડિક દ્રાવણને રંગવિહિન બનાવે છે. આ પ્રક્રિયા.......... ની હાજરી સૂચવે છે.
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઇટ્રોજન ડાયોક્સાઇડ,
    View Solution
  • 2
    $NH_3$ ને શુષ્ક બનાવવા $P_4O_{10}$ નો ઉપયોગ થઇ શકે નહિ, કારણ કે ..............
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજ ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : $\mathrm{PH}_3$ નું ઉત્કલન બિંદુ $\mathrm{NH}_3$ કરતાં નીચું છે.

    કારણ ($R$) : પ્રવાહી અવસ્થામાં $\mathrm{NH}_3$ ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા (વડે) સંકળાયેલ છે, પણ $\mathrm{PH}_3$ ના આણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:

    View Solution
  • 4
    સમૂહ $15$ તત્વો ના સંદર્ભ માં ખોટા વિધાનો ઓળખો :

    ($A$) ડાયનાઈટ્રોજન એ દ્રીપરમાણવીક વાયુ છે કે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુ ની જેમ વર્તે છે.

    ($B$) આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ $-3,+3$ અને $+5$ છે.

    ($C$) નાઈટ્રોજન $\mathrm{p} \pi-\mathrm{p} \pi$ બહુવિધ બંધો બનાવવાની અનન્ય (વિશિષ્ટ) ક્ષમતા ધરાવે છે.

    ($D$) સમૂહ માં જેમ નીચે જઈએ તેમ $+5$ ઓક્સિડેશન અવસ્થાઓ ની સ્થિરતા વધે છે.

    ($E$) નાઈ્રટ્રોજન $6$ ની અધિકતમ (મહતમ) સહસંયોજકતા પ્રદર્શિત (દર્શાવે) કરે છે.

    નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    જ્યારે $KHSO_4$ ને $H_2SO_4$  ના પ્રબળ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે, ત્યારે  દ્રાવણ  ની એસિડિટી શું હશે 
    View Solution
  • 6
    $NH_3$ નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી?
    View Solution
  • 7
    $0.6\; \mathrm{g}$ યુરીયા $\left(\mathrm{NH}_{2} \mathrm{CONH}_{2}\right)$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ ($NaOH$) સાથેની માત્રાત્મક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એમોનીયા $(NH_{3} )$ નું તટસ્થીકરણ ........... વડે થઇ શકે છે.
    View Solution
  • 8
    ........ ને લીધે હિલિયમનુ ઉત્કલનબિંદુ સોથી નીચુ છે.
    View Solution
  • 9
    સલ્ફ્યુરિક એસિડ પાણી માટે ઘણુ આકર્ષણ ધરાવે છે, કારણ કે,
    View Solution
  • 10
    સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. છતાં પણ $H_2S$ એસિડીક છે જ્યારે $H_2O$ તટસ્થ છે. આનું કારણ .........
    View Solution