$(I)$ આયનીકરણ ઉર્જા $(II)$ આયનીય ત્રિજ્યા
$(III)$ $X_2$ ની બંધ ઉર્જા $(IV)$બાષ્પીભવન એનથાલ્પી
કથન $A$ : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે.
કારણ $R$ : હિલિયમ $O _2$ માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :