એક પ્રક્રિયા $2$ કલાકમાં $50 \%$ પૂર્ણ થાય છે. તથા $4$ કલાક માં $75 \%$ પૂર્ણ થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ ..........
NEET 2013, Easy
Download our app for free and get startedPlay store
a
For a first order reaction, to $0.75=2 \times t_{0.50}$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $75\%$  પ્રથમ ક્રમ પ્રક્રિયા $32$ મિનિટમાં પુરી થાય તો એ જ પ્રક્રિયા $50\%$ પુરી થવા કેટલી મિનિટ લાગશે.
    View Solution
  • 2
    એક પ્રક્રિયા માટે જરૂરી $NO_2$ એ $CCl_4$ માં $N_2O_5$ ના નીચેના સમીકરણ મુજબના વિઘટનથી મળે છે.

    $2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)$

    $N_2O_5$ ની શરૂઆતની સાંદ્રતા $3.00\, mol\, L^{-1}$ છે. અને $30$ મિનિટ બાદ તે $2.75\, mol\, L^{-1}$ છે. તો $NO_2$ તા સર્જનનો દર ................ $mol\, L^{-1}\, min^{-1}$ જણાવો.

    View Solution
  • 3
    શૂન્ય ક્રમ પ્રક્રિયાનો દર અચળાંક $0.2 $ મોલ $m^{-3}\,h^{-1}$ છે. જો પ્રક્રિયકની સાંદ્રતા $30$ મિનિટ પછી $0.05 $ મોલ $m^{-3}$ હોય તો તેની પ્રારંભિક સાંદ્રતા ....... મોલ $  m^{-3}$ થશે.
    View Solution
  • 4
    રાસાયણિક પ્રક્રિયાઓના અથડામણ સિદ્ધાંતમાં, $Z_{\text {AB }}$ ............. રજૂ કરે છે
    View Solution
  • 5
    ચાર જુદી જુદી પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક વિરુદ્ધ $\frac{1}{\mathrm{T}}$ ના નીચેના આલેખ ધ્યાનમાં લો. તો આ પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાઓ માટે નીચેના પૈકી ક્યો ક્રમ સાચો છે ?
    View Solution
  • 6
    નિયત તાપમાને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા  $2.303\,RT$ જૂલ મોલ $^{-1}$  મળે છે. તો વેગ અચળાંક અને  આર્હેંનિયસ અચળાંકનો ગુણોત્તર ...... થશે.
    View Solution
  • 7
    અસરકારક સંઘાતને ઉદભવતા માટે કોલોઈડીંગ અણુ...... ધરાવે છે.
    View Solution
  • 8
    ઓરડાના તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનનુ મિશ્રણ ખૂબ સ્થાયી છે. પરંતુ સ્પાર્ક કરવાથી તરત જ વિસ્ફોટ થાય છે. કારણ કે .........
    View Solution
  • 9
    પ્રથમક્રમની પ્રક્રિયા $A→B$  માં જો તેનો વેગઅચળાંક $k$  હોય તથા પ્રક્રિયક $ A$  ની શરૂઆતની સાંદ્રતા $0.5 M$ હોય તો તેનો અર્ધ-આયુષ્ય સમય......
    View Solution
  • 10
    પ્રક્રિયા  $ A  + B \rightarrow $ નિપજ માટે જો $ A$  ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો વેગ બમણો થાય છે. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના વેગમાં કોઇ ફેરફાર થતો નથી. તો તેનો કુલ પ્રક્રિયાક્રમ........ હશે.
    View Solution