એક $R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં $q$ જેટલો વિદ્યુતભાર એકસમાન રીતે વહેંચાયેલ છે. સપાટીથી કેટલા લઘુતમ અંતરે મળતો સ્થિતિમાન, કેન્દ્રનાં સ્થિતિમાનથી અડધો હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર કેપેસીટરને $10\, V$ની બેટરી સાથે જોડેલ છે.જ્યારે કળ $S$ બંધ કરેલ હોય ત્યારે તેમાં કેટલા વિજભારનું વહન થશે?
    View Solution
  • 2
    આકૃતિમાં બધા કેપેસિટર $1 \mu F$ છે,તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ હશે.
    View Solution
  • 3
    સ્ટ્રેટોસ્ફીયર પૃથ્વી માટે વાહક સ્તર તરીકે કાર્ય કરે છે. જો સ્ટ્રેટોસ્ફીયર પૃથ્વીની સપાટીથી $50\, km$ દૂર સુધી વિસ્તરિત હોય, તો પૃથ્વીની સપાટી અને સ્ટ્રેટોસ્ફીયર વચ્ચે રચાતા ગોળીય કેપેસિટરનો કેપેસિટન્સ ..... $F$ માં ગણો. પૃથ્વીની ત્રિજ્યા $6400 $ તરીકે લો.
    View Solution
  • 4
    આકૃતીમાં દર્શાવ્યા મુજબ $A$ બિંદુ આગળ $+1200\, V$ વિદ્યુત સ્થીતીમાન આપેલ છે તથા $B$ બિંદુને શૂન્ય સ્થીતીમાને રાખેલ છે. તો $P$ બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન.....$V$
    View Solution
  • 5
    આાકૃતિ પ્રમાણેની રચના કે ગોઠવણી,પાંચ સમાંતર ધાતુની તક્તીઓ (પ્લેટો) દર્શાવે છે.આ પાંચેય પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે.અને તેમની વચ્ચેનું અંતર $d$ જેટલું છે .તેથી બિંદુ $p$ અને $Q$ વચ્ચેનું કેપેસીટન્સ કેટલું હશે ?
    View Solution
  • 6
    હવામાં સમકેન્દ્રીય રીતે $a$ અને $b (b > a)$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાકાર કેપેસિટર $A$ અને $B$ ને મૂકેલો છે. $B$ ને $+ Q$ ધન વિદ્યુતભાર આપેલ છે. અને $ A$ જમીન સાથે જોડેલ છે. તો તેઓનો સમતુલ્ય કેપેસિટન્સ ?
    View Solution
  • 7
    $10\,\mu F$ ની સંઘારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંઘારકો $C _1$ અને $C _2$ ને સ્વતંત્ર રીતે  $100\,V\,D.C.$ ઉદગમથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારક $C _1$ ને ઉદગમ સાથે જોડેલા રાખીને તેની પ્લેટોની વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. સંઘારક $C _2$ એ ઉદગમથી છુટ્ટો કર્યા પછી તેની પ્લેટો વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ સંઘારક $C _1$ ને પણ ઉદગમથી છુટું કરી અંતમાં બંને સંઘારકોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું સામાન્ય સ્થિતિમાન $............\,V$ થશે.(ડાયઈલેક્ટ્રીક અચળાંક $=10$ છે તેમ ધારો)
    View Solution
  • 8
    એક કેપેસિટરનું કેપેસિટન્સ ..... પર આધારિત છે.
    View Solution
  • 9
    ચિકિત્સામાં ઉપયોગમાં આવતા ડિફિબ્રીલેટર માટે લીધેલ $40\;\mu F$ ના કેપેસીટરને $3000\,V$ વડે ચાર્જ કરવામાં આવે છે. તેમાં સંગ્રહ પામતી ઉર્જા દરેક $2\,ms$ ના અંતરાલમાં દર્દીને આપવામાં આવે છે. તો દર્દીને અપાતો પાવર ......$kW$ હશે. 
    View Solution
  • 10
    $C$ સંધારકતા ધરાવતો એક સંગ્રાહકને $V$ સ્થિતિમાન વડે વીજભારિત થાય છે. વીજભાર થાય છે. તો સંગ્રાહકની ધન પ્લેટ દ્વારા ઢંકાતું વીજક્ષેત્રનું ફ્લક્સ ........ છે.
    View Solution