એક રેડિયો-ઍક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ છે. $ t = 0$ સમયે તેના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યો $n$ છે, તો $0$ અને $t$ સમયની વચ્ચે વિભંજન ન્યુક્લિયસોની સંખ્યા ........ છે.
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક રેડિયો-ઍક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ છે. $ t = 0$ સમયે તેના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યો $n$ છે, તો $0$ અને $t$ સમયની વચ્ચે વિભંજન ન્યુક્લિયસોની સંખ્યા ........ છે.
વિધાન $1 :$ ન્યુક્લિયસની ઊર્જા $E_1$ છે $\beta\,^-$ ઉત્સર્જન બાદ જનિત ન્યુક્લિયસની ઊર્જા $E_2$ થાય છે, પરંતુ $\beta\,^-$ કિરણોનું ઉત્સર્જન સતત ઊર્જા વર્ણપટ્ટ થી થાય છે જેનું અંત્ય બિંદુ ઊર્જા $E_1$ - $E_2$ છે
વિધાન $2 : $ $\beta\,^ -$ ક્ષયમાં ઊર્જા અને વેગમાનના સંરક્ષણમાં ઓછામાં ઓછા ત્રણ કણ કણો રૂપાંતરણમાં ભાગ લેવા જોઈએ.
કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ $10$ મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા $ 600 $ હોય, તો $450$ ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?
કોઈ સમયે બે રેડિયોએકિટવ તત્ત્વ $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસ સમાન છે. જો $ {X_1} $ અને $ {X_2} $ નો ક્ષયનિયતાંક અનુક્રમે $10\lambda $ અને $ \lambda $ છે, તો જ્યારે ન્યુકિલયસોનો ગુણોત્તરતેમના કેટલા સમય પછી $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસનો ગુણોત્તર $\frac{1}{e}$ થાય?