એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ $7 \mathrm{~cm}$ કરવામાં આવે છે. તેને વઘારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે $36960$ અર્ગ જેટલી ઊર્જ જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ $40$ dyne/cm હોય તો નવી ત્રિજ્યાં. . . .$\mathrm{cm}$થશે. $\left(\pi=\frac{22}{7}\right.$લો).
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેશનળીને શિરોલંબ સાથે ${30^o}$ અને ${60^o}$નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 2
    $2.8\,mm$ વ્યાસવાળા ટીપાંમાંથી $125$ સમાન ટીપાં બનાવવામાં આવે છે.તો ઊર્જામાં ..... $erg$ જેટલો ફેરફાર થાય.(પૃષ્ઠતાણ = $75\, dynes/cm$)
    View Solution
  • 3
    $R_1$ અને $R_2$ ત્રિજયા ધરાવતા પરપોટામાં રહેલી હવાના મોલનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $1$ સેમી ત્રિજ્યા ધરાવતું મરકયુરીનાં ટીપામાંથી $10^{6}$ ટીપાં બનાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. મરકયુરીનું પૃષ્ઠતાણ $460 \times 10^{-3} N / m$ છે.
    View Solution
  • 5
    કેશનળીની $l$ લંબાઇ પાણીમાં ડુબાડતાં $h$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે,જો કેશનળીનો નીચેનો છેડો બંધ કરીને કેશનળીને બહાર કાઢી લેવામાં આવે છે.હવે છેડો ખુલ્લો કરી દેવામાં આવે,ત્યારે કેશનળીમાં પાણીની ઊંચાઇ
    View Solution
  • 6
    એક ઊભી ગ્લાસની કેપિલરી ટ્યુબની ત્રિજ્યા $r$ છે અને બંને છેડેથી ખુલ્લી છે. અને અમુક પાણીનો જથ્થો ધરાવે છે. ($T$ પૃષ્ઠતાણ અને $\rho$ ઘનતા). જો $L$ એ પાણીના સ્તંભની લંબાઈ હોય તો $.......$
    View Solution
  • 7
    પ્રવાહી ઘન પદાર્થને ભીંજવતું ન હોય,તો સંપર્કકોણ કેટલો હોય?
    View Solution
  • 8
    $8.5\, cm$ આંતરિક અને $8.7\, cm$ બાહ્ય વ્યાસ ધરાવતી પ્લેટિનમની નળીમાથી એક રિંગ કાપવામાં આવે છે.તેને એવી રીતે બેલેન્સ કરવામાં આવે છે કે જેથી તે ગ્લાસમાં રહેલ પાણીના સંપર્ક આવે છે.જો તેને પાણીમાથી બહાર કાઢવા વધારાનું $3.97\,gm$ વજનની જરૂર પડે તો પાણીનું પૃષ્ઠતાણ ...... $dyne\, cm^{-1}$ હશે?
    View Solution
  • 9
    $R$ ત્રિજ્યાના બીકરમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે.પાણી ની ઘનતા $\rho$,પૃષ્ઠતાણ $T$ અને વાતાવરણનું દબાણ $P_0$ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આડછેદ $ABCD$ લો.આ આડછેદના એક બાજુના પાણી દ્વારા બીજી બાજુના પાણી પર કેટલા મૂલ્યનું બળ લાગે?
    View Solution
  • 10
    પાણીમાં કેશનળી ડુબાડતાં $h$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.જો કેશનળીની લંબાઇ $h$ કરતાં ઓછી કરી નાખવામાં આવે,તો
    View Solution