When \(L\) removed tan \(\phi=\frac{ X _{ L }}{ R }\)
\(\frac{ X _{ C }}{ R }=\frac{ X _{ L }}{ R } \Rightarrow\) Resonance
\(Z = R\)
\(\cos \phi=\frac{ R }{ Z }=\frac{ R }{ R }=1\)
વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.
વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.
ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.