નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.

વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.

ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Bવિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Cબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
  • Dવિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
For resonance, \(\phi=0\), hence both inductor and capacitor must be present. Also power factor is zero for pure inductor or pure capacitor hence both the component consume zero average power.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $5\;A$ ના $DC$ પ્રવાહને $I = 10 Sin wt$ ના $AC$ પ્રવlહ પર $Superpose$ કરવામાં આવે છે. પરિણામી પ્રવાહ ની અસરકારક કિંમત $.............$
    View Solution
  • 2
    $i = {t^2}$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $0 < t < T$ સમય વચ્ચે કેટલું થાય?
    View Solution
  • 3
    શુધ્ધ ઇન્ડકટર સર્કિટમાં આવૃત્તિ વિરુધ્ધ $1/X_L$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 4
    $120 \mathrm{~V}, 60 \mathrm{~Hz}$ ના ઉદ્ગમના બે છેડા સાથે અવગણ્ય અવરોધ ધરાવતું ગૂંચળું અને $90 \Omega$ ના અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરમાં અવરોધના બે છેડા વચ્ચેનું અવલોકન $36 \mathrm{~V}$ છે. તો ગૂંચળાનું ઈન્ડકટન્સ. . . . . . છે.
    View Solution
  • 5
    નીચે આપેલ પરિપથમાં સ્ત્રોતનો $emf$ $E_0=200$ વોલ્ટ $R=$ $20 \Omega, L=0.1$ હેન્રી  $C=10.6$ ફેરાડે છે અને આવૃતિ બદલાય છે તો $f=0$ અને $f=\infty$ આવૃત્તિએ વિદ્યુતપ્રવાહ કેટલો છે?
    View Solution
  • 6
    અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    એક $A.C.$ પરિપથમાં તાત્ક્ષણિક $emf$ અને પ્રવાહ નીચે મુજબ આપી શકાય છે.

    $e=100$ $sin$ $20t$

    $i=20sin$ $\left( {30t - \frac{\pi }{4}} \right)$ $A.C.$ ના એક સાઇકલ ( આવર્તન ) માટે પરિપથ દ્વારા ઉપયોગમાં લીધેલ પાવર (કાર્યત્વરા) અને $wattlesss$ પ્રવાહ અનુક્રમે _______ થશે.

    View Solution
  • 8
    કોઈલનો ઈમ્પિડન્સ $100\, \Omega$ છે. $1000\, Hz$ ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સ
    View Solution
  • 9
    $LCR$ શ્રેણી પરિપથમાં $R$ એ અવરોધ અને $L$ ઇન્ડક્ટન્સ છે. અનુનાદિત આવૃતિ $\omega$  માટે કવોલિટી ફેકટર શેના વડે આપવામાં આવે?
    View Solution
  • 10
    દોલન કરતા $LC$ પરિપથમાં,કુલ સંગ્રહિત ઊર્જા $U$ છે અને કેપેસિટરમાં મહતમ વિદ્યુતતભાર $Q$ છે. જ્યારે કેપેસિટરમાં વિદ્યુતભાર $\frac{Q}{2}$ હોય ત્યારે ઈન્ડકટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી છે?
    View Solution