એક સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $ {B_0} $ અને શિરોલંબ ઘટક $ {V_0} $ સમાન હોય,તો ત્યાં પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચુંબકના કેન્દ્રથી $x$ અને $2x$ અંતરે અક્ષ પર ચુંબકીયક્ષેત્રનો ગુણોતર ....
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન - $I$ : અનુયુંબકત્વ અને લોહચુંબકત્વ પદાર્થો માટેની સસેપ્ટીબિલિટી તાપમાનના ધટાડા સાથે વધે છે.

    વિધાન - $II$ : ડાયામેગ્નેટીઝમ એ ઈલેકટ્રોનની કક્ષીય ગતિ કે જેને કારણે લગાવેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ચાકમાત્રા ઉત્તપન થાય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

    View Solution
  • 3
    ચુંબકને ડીમેગ્નેટાઇઝ કરવા માટે
    View Solution
  • 4
    $T$ સમયગાળા સાથે સમક્ષિતિજ સમતલમાં $60^{\circ}$ નાં ડીપ એન્ગલે ચુંબકીય સોયને દોલન કરવામાં આવે છે. આજ સોયને મેગ્નેટિક મેરિડિયનને સુસંગત ઊર્ધ્વ સમતલમાં દોલન કરવામાં આવે તો સમયગાળો
    View Solution
  • 5
    $d$ લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી $x, (x > > d)$ અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ $x^{-n}$ ના સમપ્રમાણમાં હોય તો $n$ કેટલો હશે?
    View Solution
  • 6
    બે જુદાં જુદાં ચુંબકો સાથે બાંધી અને સમક્ષિતિજ સમતલમાં કંપન કરે છે. જ્યારે સજાતીય ધ્રુવો ભેગા હોય ત્યારે દોલનોનો સમયગાળો $5\; s$ છે.તથા વિજાતીય ધ્રુવો ભેગા હોય ત્યારે દોલનોનો સમયગાથો $15\,s$ છે. તેમની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 7
    કોઈ અનુંચુંબકીય (પેરામેગ્નેટીક) પદાર્થમાં $10^{28}$ પરમાણુ પ્રતિ $m^3$ માં રહેલા છે. તેની $350\, K$ તાપમાને ચુંબકીય સસેપ્ટિબિલીટી $2.8\times 10^{-4}$ છે.તો તેની $300 \,K$ તાપમાને સસેપ્ટિબિલીટી કેટલી થશે?
    View Solution
  • 8
    $d$ લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી $x, (x > > d)$ અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ $x^{-n}$ ના સમપ્રમાણમાં હોય તો $n$ કેટલો હશે?
    View Solution
  • 9
    બે ત્રિજ્યા ચુંબકો સમક્ષિતિજ સમતલમાં અનુક્રમે $3 \,s$ અને $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જો તેઓની જડત્વની ચાકમાત્રાઆનો ગુણોત્તર $3:2$ હોય તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ............. થશે.
    View Solution
  • 10
    ડાયમેગ્નેટિક પદાર્થનો ખોટો ગુણધર્મ નીચે પૈકી કયો છે?
    View Solution