એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
  • A$1 : 2$
  • B$3 : 1$
  • C$1 : 3$
  • D$2 : 1$
Diffcult
Download our app for free and get startedPlay store
b
(b) Focal length of mirror \(f = \frac{R}{2} = \frac{{10}}{2} = 5cm\)

For part \(PQ\) : transverse magnification

length of image \(L_1 = \left({\frac{f}{{f - u}}} \right) \times {L_0}\)

= \(\left({\frac{{ - 5}}{{ - 5 - (- 20)}}} \right) \times {L_0} = \frac{{ - {L_0}}}{3}\)

For part \(QR :\) longitudinal magnification

Length of image \({L_2} = {\left({\frac{f}{{f - u}}} \right)^2}{L_0}\)

= \({\left({\frac{{ - 5}}{{ - 5 - (- 20)}}} \right)^2} \times {L_0} = \frac{{{L_0}}}{9}\) 

==> \(\frac{{{L_1}}}{{{L_2}}} = \frac{3}{1}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.53 $ વક્રીભવન ધરાવતાં પ્રિઝમને$ 1.33 $ વક્રીભવન ધરાવતાં પાણીમાં મૂકેલો છે. જો પ્રિઝમનો કોણ $60°$ હોય, તો પાણીમાં ન્યૂનત્તમ વિચલન કોણ....$^o$ હશે.
    View Solution
  • 2
    ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ ની કેન્દ્રલંબાઈ $200\,cm$ અને $5\,cm$ છે. ટેલિસ્ક્રોપની મોટવણી
    View Solution
  • 3
    સંયુક્ત માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ......
    View Solution
  • 4
    પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કયા મહત્તમ મૂલ્ય જેથી તે પ્રકાશને પોતાનામાંથી પસાર થવા દે છે જ્યારે પ્રિઝમકોણ $A$ હોય છે ......
    View Solution
  • 5
    એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
    View Solution
  • 7
    પ્રિઝમની કોઈ સપાટી સાથે $45^o $ ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય $60^o $ છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 8
    પ્રિઝમનો પ્રિઝમ કોણ $40°$ છે. પ્રકાશનું કિરણ $38°$ એ આપાત થાય છે અને ન્યૂનત્તમ વિચલન અનુભવે છે. તો ન્યૂનત્તમ વિચલન કોણ ........$^o$ થશે.
    View Solution
  • 9
    ધંધાકીય હેતુ માટે સૂર્ય-ઊર્જા ગ્રહણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 10
    એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....
    View Solution