એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતા $n$ ગણું પ્રતિબિંબ રચે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું છે ?
    View Solution
  • 2
    પ્રિઝમનો પ્રિઝમકોણ $60^o $ અને વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો લઘુત્તમ વિચલનકોણ .......$^o$ થાય?
    View Solution
  • 3
    પાણી માટે વક્રીભવનાંક $1.33$ છે. પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 4
    જ્યારે પાતળા બહિર્ગોળ લેન્સ ને તેટલી જ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તંત્રની પરિણામી કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 5
    સામાન્ય દ્રષ્ટિ માટે એસ્ટ્રોનોમિક્લ ટેલિસ્કોપની લંબાઈ શું છે?
    View Solution
  • 6
    બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
    View Solution
  • 7
    એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.
    View Solution
  • 8
    ઓરડાની છત અને બે પાસપાસેની દીવાલ પર અરીસા હોય,તો ઓરડા રહેલ માણસના કેટલા પ્રતિબિંબ દેખાય?
    View Solution
  • 9
    જ્યારે એસ્ટ્રોનોમિક્લ ટેલિસ્કોપની ટ્યૂબની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો મેગ્નિફિકેશન પાવર .......થશે.
    View Solution
  • 10
    $\mu=\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર $60^{\circ}$ ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો
    View Solution