એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ $27^o $ $C$ તાપમાને $V$ જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ $2V$ થાય છે.તો $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.
    View Solution
  • 2
    $T$ તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ $\gamma=\frac{3}{2}$)
    View Solution
  • 3
    વિધાન : જ્યારે ગરમ દૂધ ભરેલા ગ્લાસને રૂમમાં ઠંડો કરવા મૂકવામાં આવે તો તેની એન્ટ્રોપી ઘટે.

    કારણ : ગરમ વસ્તુને ઠંડા કરવામાં થર્મોડાયનેમિકના બીજા નિયમનું ઉલંઘન થતું નથી.

    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યું રેફીજરેટરનું પરફોર્મન્સ ગુણાંક હોઈ શકે ?
    View Solution
  • 5
    $PV$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ $27^{\circ} {C}$ તાપમાને રહેલ એક મોલ આદર્શ વાયુ ને ${A}$ થી ${B}$ લઈ જવામાં આવે છે. તંત્ર દ્વારા થતું કાર્ય $......\times 10^{-1} \,{J}$ જૂલ હશે.

    [આપેલ : $R=8.3\, {J} /\,mole\,{K}, \ln 2=0.6931$ ] (નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 6
    $72cm$ મરકયુરી દબાણે રહેલા વાયુનું કદ $1 liter$ છે.તેને સમતાપી સંકોચન કરીને કદ $900 cm^3$ કરવાથી તેનું દબાણમાં ........  $cm$ (mercury) વધારો થશે?
    View Solution
  • 7
    વાયુની આંતરિક ઊર્જા કોના પર આધારિત છે?
    View Solution
  • 8
    થરર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.?
    View Solution
  • 9
    આદર્શ વાયુ માટે સમતાપી બલ્ક મોડયુલસ કેટલો થાય?
    View Solution
  • 10
    $\left( P _{1}, V _{1}\right)$ એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ $(A$ થી $B)$ કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય $( B \rightarrow C )$ ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા $(C$ થી $A)$તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
    View Solution