થરર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.?
AIPMT 2009, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ ચક્ર $P-V$ આલેખમાં દોરેલ છે. ક્યો ભાગ સમતાપી પ્રસરણ રજૂ કરે છે ?
    View Solution
  • 2
    ચક્રીય પ્રક્રિયાનાં $PV$ આલેખ આપેલ છે,દ્વિપરમાણ્વીય વાયુની સમોષ્મી પ્રક્રિયા $CD$ દરમિયાન કાર્ય ($J$ માં) શું થશે? ($\gamma=1.4$) 
    View Solution
  • 3
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ $27^o $ $C$ તાપમાને $V$ જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ $2V$ થાય છે.તો $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.
    View Solution
  • 4
    $18^oC$ રહેલા તાપમાને  દ્વિ પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરતાં કદ મૂળથી આઠમાં ભાગનું થાય છે. સંકોચન પછી તાપમાન કેટલું થાય?
    View Solution
  • 5
    નીચેનામાથી કયું વિધાન થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ખોટું થાય?
    View Solution
  • 6
    $1$ $J^o C^{-1}$ જેટલી અચળ ઉષ્માધારિતા $(heat$  $capacity)$ ધરાવતા એક ઘન પદાર્થને ઉષ્માપ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં નીનેની બે રીતે સંપર્ક લાવી ગરમ કરવામાં આવે છે.

    $(i)$ $ 2$ ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.

    $(ii)$ $8$ ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક $100^o $ $C$ તાપમાનથી અંતિમ $200^o $ $C$ તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે.

    View Solution
  • 7
    $\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.
    View Solution
  • 8
    $40\%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $300 K$ છે. તેની ઠારણ-વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને, કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા કરતાં $50\%$ વધારવા માટે પ્રાપ્તિસ્થાન તાપમાન ..... $K$ વધારવું પડે ?
    View Solution
  • 9
    લિસ્ટ $I$ સાથે લિસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 

    લિસ્ટ $I$ લિસ્ટ $II$
    $A$ સમતાપી પ્રક્રિયા $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે.
    $B$ સમોષ્મી પ્રક્રિયા $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
    $C$ સમકદ પ્રક્રિયા $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે.
    $D$ સમદાબ પ્રક્રિયા $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 10
    આપેલ ચક્રિય પ્રક્રિયામાંથી પસાર થતાં આપેલ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા. . . . . . . . . હશે.
    View Solution