એક વાયુનું મિશ્રાણ $T$ તાપમાને $8$ મોલ આર્ગન અને $6$ મોલ ઓક્સિનન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા.........
  • A $29 \mathrm{RT}$
  • B$20 \mathrm{RT}$
  • C$27 \mathrm{RT}$
  • D$21 \mathrm{RT}$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(\mathrm{U}=\mathrm{nC}_{\mathrm{V}} \mathrm{T}\)

\(\Rightarrow \mathrm{U}=\mathrm{n}_1 \mathrm{C}_{\mathrm{V}_1} \mathrm{~T}+\mathrm{n}_2 \mathrm{C}_{\mathrm{V}_2} \mathrm{~T}\)

\(\Rightarrow 8 \times \frac{3 \mathrm{R}}{2} \times \mathrm{T}+6 \times \frac{5 \mathrm{R}}{2} \times \mathrm{T}\)

\(=27 \mathrm{RT}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીયે બે વિધાનો આપેલ છે. એક ને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કથન $A$ : ઠંડા પરિસરનાં તાપમાન $-273^{\circ}\,C$ આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે.

    કથન $B:$ કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. $\eta =\left(1-\frac{T_2}{T_1}\right)$.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    જુદી જુદી ચક્રીય પ્રક્રિયા માટે કદ વિરુધ્ધ દબાણના આલેખ આપેલા છે,તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર
    View Solution
  • 3
    $40 \%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $300\; K$ છે. તેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને,કાર્યક્ષમતા કરતાં $50 \% $ વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું તાપમાન  ..... $K$ વધારવું પડે.
    View Solution
  • 4
    એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે અને $Q$ તે જેટલી ઉષ્માનું શોષણ કરે છે, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય અને આંતરિક ઊર્જા વધારવામાં શોષાતી ઉષ્માનો ગુણોત્તર ....... હશે.
    View Solution
  • 5
    નીચેનામાંથી કઇ  પ્રતિવર્તી પ્રક્રિયા છે
    View Solution
  • 6
    જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન $327^{\circ}\,C$ તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન $50\,\%$ કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન $......\,^{\circ}\,C$.
    View Solution
  • 7
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં થતું કાર્ય
    View Solution
  • 8
    એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય $...............\,J$ છે.
    View Solution
  • 9
    થરમાડાયનેમિક પ્રક્રિયામાં બે મોલ એેક પરમાણ્વિક આદર્શ વાયુ $P \propto V^{-2}$ નું પાલન કરે છે. જો વાયુનું તાપમાન $300 \,K$ થી $400 \,K$ સુધી વધે છે, તો વાયુ વડે થયેલ કાર્ય ............... $R$ (જ્યાં $R=$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
    View Solution
  • 10
    જો $\eta_1$ એ કાર્નોટ એન્જીનની $T _1=447^{\circ}\,C$ અને $T _2=147^{\circ}\,C$ તાપમાને કાર્યક્ષમતા અને $\eta_2$ એ $T _1=947^{\circ} C$ અને $T _2=47^{\circ} C$ તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો $\frac{\eta_1}{\eta_2}$ ગુણોત્તર શોધો.
    View Solution