એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે.... 
NEET 2018, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં સમક્ષિતિજ ઘટક એક સ્થિતિમાં $0.36 \times 10^{-4} Wb /m^{2}$ છે. તે સ્થળે ડિપ એંગલ $60^{\circ}$ છે,તો પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં શિરોલંબ ઘટક ........ $\times 10^{-4}\;W b / m^{2}$ થાય. 
    View Solution
  • 2
    $M $ ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે સમાન ગજિયા ચુંબકને $2d $ અંતરે અક્ષો લંબ રહે તેમ મૂકેલા છે.તો બે કેન્દ્રના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 3
    ડાયમેગ્નેટિક પદાર્થને $U- $ ટયુબમાં ભરવામાં આવે છે.હવે એક બાજુને ચુંબકીય ધ્રુવો વચ્ચે રાખતાં પ્રવાહી...
    View Solution
  • 4
    સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }$ માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર
    View Solution
  • 5
    એક સ્થળે ચુંબકીયક્ષેત્રની સમક્ષિતિજ અને શિરોલંબ તીવ્રતા $0.30 Gauss$  અને $0.173 Gauss $ છે.તો ડીપ એન્ગલ કેટલા .......$^o$ થાય?
    View Solution
  • 6
    પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની ક્ષેત્રરેખાઓ ....
    View Solution
  • 7
    એક સ્થળે ચુંબક $ 1$ મિનિટમાં $30 $ દોલનો કરે છે.તો જયાં ચુંકીયક્ષેત્ર બમણું હોય,ત્યાં તેનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 8
    ચુંબકીય ધ્રુવો પર ડીપ એન્ગલ કેટલા ...$^o$ હોય?
    View Solution
  • 9
    જો ડાયમેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ , ફેરોમેગ્નેટિક પદાર્થના અણુની ચુંબકીય ચાકમાત્રા ${\mu _d},\,{\mu _p},\,{\mu _f} $ વડે દર્શાવાય, તો ....
    View Solution
  • 10
    જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ $\theta_{1}$ અને $\theta_{2}$ હોય, તો સાચો નમનકોણ $\theta$ શેના વડે આપી શકાય?
    View Solution