એકરંગી પ્રકાશનું સમાંતર કિરણએ સાંકડા લંબચોરસ સ્લીટ પર આપાત થાય છે તેની $1\, mm$ છે. જ્યારે વિવર્તન ભાત એ $2\,m$ દૂર રાખેલા પડદા પર દેખાય છે. મુખ્ય અધિકત્તમની પહોળાઈ $2.5\,mm$ જણાય છે. પ્રકાશની તરંગલંબાઈ  $.............\mathring A$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શ્વેત પ્રકાશ વ્યતિકરણમાં, કેન્દ્રની સૌથી નજીકની પ્રકાશિત શલાકાનો રંગ ક્યો હશે?
    View Solution
  • 2
    $0.1\, mm$ પહોળાઈ ધરાવતી સ્લીટને $6000\,\mathop A\limits^o $ તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી $0.5\, m$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર($mm$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.
    View Solution
  • 4
    ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________
    View Solution
  • 5
    હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે? (કાચનો વક્રીભવનાંક $=1.5$ ). 
    View Solution
  • 6
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, જ્યાં પથ તફાવત $\lambda$ છે. ત્યાં તીવ્રતા $K$ છે. તો જ્યારે પથ તફાવત $\lambda /4 $ હોય, તો ત્યારે તીવ્રતા .....
    View Solution
  • 7
    યંગના પ્રયોગમાં એક સ્લીટ દ્વારા એકરંગી પ્રકાશ એ સ્લીટ $S_1$ અને $S_2$ ને પ્રકાશિત કરવા માટે વપરાય છે. વ્યતિકરણ ભાત પડદા પર મેળવવામાં આવે છે. શલાકાની ભાત $ w$ છે. હવે જો $t $ જાડાઈ અને વક્રીભવનાંક $\mu$ ધરાવતી માઈકાની શીટને બે સ્લીટમાંથી એક સ્લીટની આગળ નજીક મુકવામાં આવે છે. હવે શલાકાની ભાત $w'$ છે. તો ......
    View Solution
  • 8
    ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.
    View Solution
  • 9
    યંગના પ્રયોગમાં $5890\,Å$ તરંગલંબાઈનો સોડિયમ પ્રકાશ વાપરવામાં આવે, તો શલાકાની કોણીય પહોળાઈ $ 0.20$ માલૂમ પડે છે. જો કોણીય પહોળાઈ $10\,\%$ જેટલી વધારવી હોય, તો તરંગલંબાઈમાં કરવો પડતો જરૂરી ફેરફાર જણાવો.
    View Solution
  • 10
    ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$
    View Solution