એલ્યુમિનિયમ ક્લોરાઇડનુ જલીય દ્રાવણ ........ ને લીધે એસિડિક છે.
  • A
    ધનાયન જળવિભાજન
  • B
    ઋણાયન જળવિભાજન
  • C
    બંને આયનોનુ જળવિભાજન
  • D
    વિયોજન
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,°C$ એ $AgCl$ ની દ્રાવ્યતા નિપજ $5 \times  10^{-13}$ છે તો તેની દ્રાવ્યતા = .......
    View Solution
  • 2
    એમોનિયાના સ્વઆયનીકરણની નીચેની પ્રક્રિયા માટે શુ ખોટુ છે ?

    $2N{H_3}\, \rightleftharpoons \,N{H_4}^ + \, + \,N{H_2}^ - $

    View Solution
  • 3
    $Na_3BO_3$, $Na_3PO_4$, $NaCN$ અને $CH_3COONa$ ના જલીય દ્રાવણનો વર્તણૂક ....... હશે.
    View Solution
  • 4
    સોફ્ટ ડ્રિંક્સની $pH \,3.7$ હોય તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા = .......?
    View Solution
  • 5
    એક લીટર સંતૃપ્ત દ્રાવણને બનાવવા નિષ્યંદિત પાણીમાં કેટલા ગ્રામ $CaC_2O_4$ દ્રાવ્ય થશે ? $CaC_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.5 \times  10^{-9}$ મોલ$^2$ લીટર$^{-2}$ છે અને તેનો અણુભાર $128$ છે.
    View Solution
  • 6
    $0.1\,g$ લેડ $(II)$ ક્લોરાઇડને દ્રાવ્ય કરી સંતૃપ્ત દ્રાવણ મેળવવા પાણીનું ઓછામાં ઓછુ કદ ......$L$ જોઈએ.

    ($PbCl_2$ નો $K_{SP}$ $ = 3.2 \times 10^{-8}$; $Pb$ નું પરમાણ્વીય દળ $= 207\, u$)

    View Solution
  • 7
    ઝિરકોનિયમ ફોસ્ફેટ $[Zr_3 (PO_ 4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ  આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને $S$ દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ દ્વારા દર્શાવીએ તો $S$ અને $K_{sp}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
    View Solution
  • 8
    $NH_4Cl$ નું દ્રાવણ મંદ કરતાં $pH$ .....
    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?
    View Solution
  • 10
    એસિટીક એસિડના વિયોજન અચળાંકનું મૂલ્ય $10^{-6}$ જ્યારે ફોર્મીંક એસિડનો વિયોજન અચળાંક $10^{-5}$ છે. $pK_a$(એસિટીક એસિડ) - $pK_a$(ફોર્મીંક એસિડ) નીચેનામાંથી કયું મૂલ્ય થાય છે ?
    View Solution