નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $K_a$ છે અને તેના સંયુગ્મીત ક્ષારનો જલવિભાજન અચળાંક $K_h$ નીચેનામાંથી તેમનો સંબંધ દર્શાવે છે ?
Medium
Download our app for free and get startedPlay store
a
 નિર્બળ એસિડ અને પ્રબળ બેઈઝ માટે ${K_h} = \frac{{{K_w}}}{{{K_a}}}$

$log\, K_h = log \,K_w - log\, K_a$

$- log \,K_h = - log \,K_w + log \,K_a$

$pK_h = pK_w - pK_a$

$pK_a + pK_h = pK_w$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NaOH$ એ પ્રબળ બેઈઝ છે, કારણ કે......
    View Solution
  • 2
    દ્રાવણનું $pH$ મૂલ્ય ......, જેની હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા $6.2 \times {10^{ - 9}}\,mol/\,l,$ છે.
    View Solution
  • 3
    જલીય દ્રાવણ કે જેમાં $ pH = 0$.........
    View Solution
  • 4
    જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
    View Solution
  • 5
    નિર્બળ એસિડ, $HA$ એ $0.01\, M$ જલીય દ્રાવણમાં $10\%$ આયનીકરણ હોવાનું જોવા મળે છે.$HA$માં $0.1\, M$ અને $NaA$માં $0.05\, M$ના દ્રાવણની $pH$ ગણો.
    View Solution
  • 6
    નીચેના પૈકી ..... બફર દ્રાવણ છે.
    View Solution
  • 7
    $Na_2CO_3$ ના $HCl$ સાથેના અનુમાપનમાં વપરાતો સૂચક.................. છે.
    View Solution
  • 8
    જો પાણીના આયનિક અચળાંક નું મુલ્ય $ 1.8 \times 10^{-16}$ છે તો પાણીની આયોનિક નીપજ કેટલી હોય ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?
    View Solution
  • 10
    જો કેલ્શિયમ ફ્લોરાઈડનો દ્રાવ્યતા ગુણાકાર $3.2\times 10^{-11}$ હોય, તો તેની દ્રાવ્યતા .......... થશે.
    View Solution