એમાલ્ગમ મિશ્રધાતુઓમાં નીચેના પૈકી ક્યું ઘટક પ્રમાણ જોવા મળે છે
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રા $[Cr(H_2O)_6]^{3+}$ જેટલી છે?
    View Solution
  • 2
    સંક્રાતિ ધાતુ સંરૂપણ સાથે ઊંચી ઓક્સિડેશન અવસ્થા મળે છે ?
    View Solution
  • 3
    $pH = 12,\,CrO^{2-}_7 $ માં .......ફેરફાર થાય.
    View Solution
  • 4
    આયર્ન $(III)$ હાઈડ્રોક્સાઈડ માટે ખોટું વિધાન ક્યુ છે? 
    View Solution
  • 5
    આધુનિક આવર્તકોષ્ટકમા $d-$ વિભાગના તત્વોને કયા નામથી ઓળખવામાં આવે છે
    View Solution
  • 6
    જ્યારે પોટેશિયમ ક્રોમેટ વધુ મંદ નાઈટ્રીક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું થાય છે?
    View Solution
  • 7
    જલીય દ્રાવણમાં $Ni^2$  ની દ્રાવણની સ્પીનની માત્ર ચુંબકીય ચાકમાત્રા (બ્હોર મેગ્નેટોન એકમમાં) કેટલી થાય? ($Ni $ પરમાણુ ભાર = $28$ )
    View Solution
  • 8
    જલીય દ્રાવણમાં નીચેના પૈકી કયો આયન સૌથી વધુ સ્થાયી છેે
    View Solution
  • 9
    $CrO_4^{2-}$ (પીળો) $Cr_2O_7^{2-}$ (નારંગી) $pH = x$માં બદલાય છે અને આ પ્રક્રિયા $pH = y$માં  ઊલટી પણ શકય છે  

    પછી, $x$ અને $y$ શું હશે?

    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : $Na _2 Cr _2 O _7$ ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં $K _2 Cr _2 O _7$ નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે.

    વિધાન $II:$ $K _2 Cr _2 O _7$ એ. $Na _2 Cr _2 O _7$ કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution