એસિડિક માધ્યમમાં $MnO _{4}^{2-}$ નું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) ના પરિણામે બે મેંગેંનીઝ સંયોજનો $A$ અને $B$ બને છે. જો $B$ માં $Mn$ ની ઓક્સિડેશન અવસ્થા એ $A$ ના કરતા ઓછી હોય તો $B$ ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્રમાત્રા ( $\mu$ ) નું મૂલ્ય $BM$ માં ......... છે. (નછકના પૂણાંકમાં)
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
$MnO _{4}^{2-} \stackrel{ H ^{+}}{\longrightarrow} MnO _{4}^{-}+ MnO _{2}$

No. of unpaired $\overline{ e }=3$

$\therefore \mu=\sqrt{15}=3.877$ Nearest Integer $=4$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોલમ $A$  ને કોલમ $B$  સાથે યોગ્ય રીતે જોડો :

    કોલમ  $A $         

    કોલમ $ B$

    $(1)$ $V^{+4}$

    $(a)$ રંગવિહિન

    $(2)$ $ Ti^{3+}$

    $(b)$  ગુલાબી

    $(3)$ $Ti^{4+}$

    $(c)$ જાંબુડીયો

    $(4)$ $Mn^{2+}$

    $(d)$ ભૂરો

     

    $(e)$  જાંબલી

    View Solution
  • 2
    જ્વેલરીમાં સાંધા(જોડાણ માટે) બનાવવા માટે વપરાયેલી ધાતુ કઈ છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ સંક્રાતિ ધાતુ સૌથી વધુ ગલનબિંદુ ધરાવે છે ?
    View Solution
  • 4
    પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.
    View Solution
  • 5
    એક્ટિનોઇડ્‌સની સામાન્ય ઇલેકટ્રોનીય રચના કઇ છે
    View Solution
  • 6
    ચલિત સંયોજકતા શેમાં જોવા મળે છે ?
    View Solution
  • 7
    નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે?

    $(A)$ આયર્ન માટે $M ^{3+} / M ^{2+}$ રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે.

    $(B)$ પ્રથમ હરોળ $d-$વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે.

    $(C)$ $Cr ^{2+}$ નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે.

    $(D)$ $V ^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $4.4 - 5.2\,BM$ વચ્યે જોવા મળે છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    એક્ટિનોઇડસની ઓક્સિડેશન અવસ્થાના મોટા વિરતારનું કારણ ..........
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણોમાં રંગ પ્રદર્શિત કરશે ?
    View Solution
  • 10
    મેગેનીઝ $(VI$) એસિડિક દ્રાવણમાં વિષમીકરણ થવા માટે ક્ષમતા ધરાવે છે.એસિડિક માધ્યમમાં બનતા બે આયનોની ઓકિસડેશન અવસ્થાઓનો તફાવત $\dots\dots$છે.
    View Solution