કથન ($A$) : પ્રકૃતિમાં (સ્વભાવમાં) જલીય દ્રાવણોની અંદર $\mathrm{Cr}^{2+}$ એ રિડકશન કર્તા છે, જ્યારે $\mathrm{Mn}^{3+}$ ઓક્સિડેશન કર્તા છે.
કારાણ ($R$) : અપૂર્ણ ભરાયેલ ઈલેક્ટ્રોન સંરચના કરતાં અર્ધપુણ ભરાયેલ ઈલેક્ટ્રોન સંરચનાની સ્થિરતા વધારે હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
(આપેલ : પરમાણુક્રમાંક $\mathrm{Sc}=21, \mathrm{Ti}_{\mathrm{i}}=22, \mathrm{~V}=23, \mathrm{Cr}=24, \mathrm{Mn}=25$ અને $\mathrm{Zn}=30$ )
$(a)$ ${CrO}_{3}$ $(b)$ ${Fe}_{2} {O}_{3}$ $(c)$ ${MnO}_{2}$ $(d)$ ${V}_{2} {O}_{5}$ $(e)$ ${Cu}_{2} {O}$