એસિટિક એસિડનો વિયોજન અચળાંક $x \times 10^{-5}$ છે. જ્યારે $0.2\,M\,CH _3 COONa$ દ્વાવણ ના $25\,mL$ ને $0.02\,M\,CH _3 COOH$ દ્વાવણના $25\,mL$ સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની $pH$ એ $5$ ને બરાબર (સમાન) મળી આવે છે. તો $x$ નુ મૂલ્ય $...........$ છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
Buffer of $HOAc$ and $NaOAc$

$pH = pKa +\log \frac{0.1}{0.01}$

$5= pKa +1$

$pKa =4$

$Ka =10^{-4}$

$x =10$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.01\,M\, NaOCl$ નું $K_h$ મૂલ્ય $10^{-6}$ છે તેના ક્ષારનું જલવિભાજન અંશ.........$\%$ થશે.
    View Solution
  • 2
    ...... બ્રોન્સ્ટેડ બેઈઝ તરીકે વર્તેં છે.
    View Solution
  • 3
    બે ક્ષાર $A _{2} X$ અને $MX$ની દ્રાવ્યતા નીપજ $4.0 \times 10^{-12}$ સમાન મૂલ્ય ધરાવે છે. મોલર દ્રાવ્યતાનો ગુણોતર $\frac{S\left(A_{2} X\right)}{S(M X)}=...........$
    View Solution
  • 4
    $pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની $mol\,L^{-1}$ સાંદ્રતા ........
    View Solution
  • 5
    જ્યારે $150$ મિ.લી. $0.0008\, M$ એમોનિયમ સલ્ફેટ દ્રાવણને $50$ મિ.લી. $0.04\,M$ કેલ્શિયમ નાઇટ્રેટ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો $K_{sp}$ = $2.4 \times 10^{-5}$ છે. $CaSO_4$ ની આયોનિક નીપજ કેટલી થાય ?
    View Solution
  • 6
    $25\,°C \,AgBr$ ની $K_{sp}\, 4.9$ છે. જો $AgBr$ નો અણુભાર $188$ છે, તો $20$ લીટર પાણીમાં કેટલું $AgBr $ જોઈએ.
    View Solution
  • 7
    $50\,mL$  $0.4\,N$  $HCl$ અને  $50 \,mL$ $0.2\,N$ $NaOH$ ના દ્રાવણોને મિશ્ર કરતા મિશ્ર દ્રાવણની $p^H$ ........ થશે.
    View Solution
  • 8
    $25\,^o C$ પર દ્રાવણની $pOH$ની ગણતરી કરો, જેમાં $1 \times 10^{-10} \, M$ હાઇડ્રોનિયમ આયનો હોય છે, જેવા કે $H_3O^+.$
    View Solution
  • 9
    એસિડ બેઇઝ સૂચક $K_a = 1.0 \times 10^{-5}$ છે. એસિડ સૂચકનો રંગ લાલ અને ભૂરા રંગમાં બેઝિક બનાવે છે. તો $80\%$ લાલ થી $80\%$ ભૂરામાં સૂચકનો રંગ પરિવર્તન કરવા $pH$ કેટલી રાખવામાં આવે ?
    View Solution
  • 10
    નીચેના વિધાનો ધ્યાનમાં લો.

    (a) $0.1\, M\, H_2SO_4$ ના $400\, mL$ અને $0.1\, M\, NaOH$ ના $400\, mL$ ધરાવતા મિશ્રણની $pH$ આશરે $1.3$ હશે.

    (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે.

    (c) $K_a = 10^{-5}$ ધરાવતા મોનોબેઝિક એસિડનો $pH = 5$ છે આ એસિડનો વિયોજન અંશ $50\%$ છે. 

    (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી.

    સાચા વિધાનો જણાવો.

    View Solution