Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$427\,^oC$ તાપમાને સંતુલિત પ્રક્રિયા $CO + 2H_2$ $\rightleftharpoons$ $CH_3OH $ માં $CH_3OH$, $COH_2$ નું આંશિક દબાણ અનુક્રમે $2.0$,$ 1.0 $ અને $ 0.1 $ વાતા છે. તો $CH_3OH$ ના વિભાજન માટે $K_P$ ની કિમત.......
${N_2}{O_4}$ થી $N{O_2}$નું વિઘટન $280\,K$ પર ક્લોરોફોર્મમાં કરવામાં આવે છે . જ્યારે સંતુલન સ્થાપિત થયેલ હોય છે, ${N_2}{O_4}$ના $0.2$ મોલ અને $N{O_2}$ ના $2 \times {10^{ - 3}}$ મોલ માં $2$ લિટર દ્રાવણ હાજર છે. પ્રકિયા ${N_2}{O_4}$ $\rightleftharpoons$ $2N{O_2}$ માટે સંતુલન અચળાંક થશે.
બંધ પાત્રમાં જ્યારે $NaNO_3$$_{(s)}$ ને ગરમ કરવામાં આવે તો $O_2$ છૂટા પડે છે અને $NaNO_2$$_{(s)}$ બાકી રહે છે.સંતુલનને - $NaNO_3$$_{(s)}$ $\rightleftharpoons$ $ NaNO_2$$_{(s)}$ + $1/2 O_2$$_{(g)}$
$400\, K$ તાપમાને $20\, litre$ નુ પાત્ર $0.4$ વાતા. દબાણે $CO_{2(g)}$ અને પૂરતા પ્રમાણમાં $SrO$ ધરાવે છે. (ઘન $SrO$ નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે $CO_{2(g)}$ નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ?
જો લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ વાયુ મિશ્રણનું સંકોચન થાય તો નીચેની પ્રક્રિયા માટે સંતુલનની સાંદ્રતાનો ફેરફાર થશે કે નહી અને થશે તો કઈ દીશામાં થશે ?$N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$