એસ્ટરની જલીયકરણની પુરોગામી અને પ્રતિગામીની પ્રક્રિયાઓ માટે દર અચળાંક પ્રતિ મિનિટ $1.1 \times {10^{ - 2}}$ અને $1.5 \times {10^{ - 3}}$ છે. પ્રક્રિયા $C{H_3}COO{C_2}{H_5} + {H_2}O$ $\rightleftharpoons$ $C{H_3}COOH$ $ + {C_2}{H_5}OH$ માટે સંતુલન અચળાંક શું થશે?
  • A$4.33$
  • B$5.33$
  • C$6.33$
  • D$7.33$
AIIMS 1999, Medium
Download our app for free and get startedPlay store
d
(d) \({K_f} = 1.1 \times {10^{ - 2}}\); \({K_b} = 1.5 \times {10^{ - 3}}\)

\({K_c} = \frac{{{K_f}}}{{{K_b}}} = \frac{{1.1 \times {{10}^{ - 2}}}}{{1.5 \times {{10}^{ - 3}}}} = 7.33\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A $ $\rightleftharpoons$ $ B + C$ પ્રક્રિયાની શરૂઆતમાં $2$ મોલ $A$ લઈએ તો તેમાંથી $0.5$ મોલનું વિયોજન થાય છે. તો $A$ ની વિયોજનનું પ્રમાણ કેટલું થશે ?
    View Solution
  • 2
    $427\,^oC$ તાપમાને સંતુલિત પ્રક્રિયા $CO + 2H_2$ $\rightleftharpoons$ $CH_3OH $ માં $CH_3OH$, $COH_2$ નું આંશિક દબાણ અનુક્રમે $2.0$,$ 1.0 $ અને $ 0.1 $ વાતા છે. તો $CH_3OH$ ના વિભાજન માટે $K_P$ ની કિમત.......
    View Solution
  • 3
    પ્રકિયા $2A{g_2}{O_{(s)}}\, \rightleftharpoons \,4A{g_{(s)}}\, + \,{O_{2(g)}}$ માટે $O_2$ નુ આંશિક દબાણ થશે.
    View Solution
  • 4
    ${N_2}{O_4}$ થી $N{O_2}$નું વિઘટન $280\,K$ પર ક્લોરોફોર્મમાં કરવામાં આવે છે . જ્યારે સંતુલન સ્થાપિત થયેલ હોય છે, ${N_2}{O_4}$ના $0.2$ મોલ અને $N{O_2}$ ના $2 \times {10^{ - 3}}$ મોલ માં $2$ લિટર દ્રાવણ હાજર છે. પ્રકિયા ${N_2}{O_4}$ $\rightleftharpoons$ $2N{O_2}$ માટે સંતુલન અચળાંક થશે.
    View Solution
  • 5
    બંધ પાત્રમાં જ્યારે $NaNO_3$$_{(s)}$ ને ગરમ કરવામાં આવે તો $O_2$ છૂટા પડે છે અને $NaNO_2$$_{(s)}$ બાકી રહે છે.સંતુલનને - $NaNO_3$$_{(s)}$ $\rightleftharpoons$ $ NaNO_2$$_{(s)}$ + $1/2 O_2$$_{(g)}$
    View Solution
  • 6
    નિશ્ચિત તાપમાને $N_2$$O_4$ ની બાષ્પઘનતા $30$ છે. આ તાપમાને $N_2$$O_4$ ના વિયોજનની ટકાવારી.......$\%$ શોધો ?
    View Solution
  • 7
    $400\, K$ તાપમાને $20\, litre$ નુ પાત્ર $0.4$ વાતા. દબાણે $CO_{2(g)}$ અને પૂરતા પ્રમાણમાં $SrO$ ધરાવે છે. (ઘન $SrO$ નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે.  જ્યારે $CO_{2(g)}$ નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ?

    (અહીં : $SrCO_{3(s)} \rightleftharpoons  SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm$)

    View Solution
  • 8
    નીચેના પૈકી કઇ વાયુરૂપ પ્રક્રિયાની તરફેણ નીચા દબાણ દ્વારા થાય છે ?
    View Solution
  • 9
    બે લીટર ફલાસ્કમાં $64\,g\, HI$ નું સક્રિય દળ......
    View Solution
  • 10
    જો લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ વાયુ મિશ્રણનું સંકોચન થાય તો નીચેની પ્રક્રિયા માટે સંતુલનની સાંદ્રતાનો ફેરફાર થશે કે નહી અને થશે તો કઈ દીશામાં થશે ?$N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$
    View Solution