$f$ આવૃત્તિનો એ.સી. પ્રવાહ માત્ર $L$ ઈન્ડકટન્સનું આદર્શ ચોક ગૂંચળું ધરાવતા પરિપથમાંથી વહે છે. જો $V_0$ અને $i_0$ અનુક્રમે વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતપ્રવાહનું મહત્તમ મૂલ્ય હોય તો સ્ત્રોત વડે ગૂંચળાને અપાતો સરેરાશ પાવર કેટલો છે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ R-L $ શ્રેણી પરિપથમાં અવરોધ અને ઇન્ડકટર વચ્ચેનો વોલ્ટેજ અનુક્રમે $200\,V$ અને $150\,V$ હોય,તો $ A.C.$  વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
    View Solution
  • 2
    કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી $L-C-R$ પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?
    View Solution
  • 3
    $LCR$ શ્રેણી પરિપથમાં $R = X_L = 2X_C$ હોય,તો ઇમ્પિડન્સ અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 4
    ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 5
    ઇન્ડકટર અને અવરોધને $A.C.$ ઉદગમ સાથે જોડેલ છે.ઉદગમની આવૃતિ વધારતા ; પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળા તફાવત અને ઇન્ડકટર વચ્ચે વૉલ્ટેજ કેટલો થશે ?
    View Solution
  • 6
    $20\,V$ $A.C$. સપ્લાય સાથે $R-L$ પરિપથ જોડવામાં આવે છે,અવરોધ વચ્ચેનો વોલ્ટેજ $12 \,V$ હોય,તો ઇન્ડકટર વચ્ચેનો વોલ્ટેજ કેટલા ......$volts$ થાય?
    View Solution
  • 7
    $LCR$ પરિપથ માટે, $I$ વિરૂધ્ધ $\omega$ નો આલેખ દર્શાવેલ છે.

    $(a)$ $\omega_{r}$ થી ડા.બા. પરિપથ મુખ્યત્વે સંધારક્ત (capacitive) ધરાવતો હશે.

    $(b)$ $\omega_{r}$ થી ડા.બા. પરિપથ મુખ્યત્વે ઇન્ડક્ટીવ હશે.

    $(c)$ $\omega_{ r }$ આગળ, પરિપથનો અવબાધ તેના અવરોધ જેટલો હશે.

    $(d)$ $\omega_{ r }$ આગળ, પરિપથનો અવબાધ શૂન્ય હશે.

    આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો 

     

    View Solution
  • 8
    $E =440 \sin 100 \pi t \;\;emf$ ધરાવતું ઉલટસૂલટ ઉદગમ $\frac{\sqrt{2}}{\pi} H$ ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં $a.c$. એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન $........\,A$ થશે.
    View Solution
  • 9
    સૂયિ-$I$ અને સૂયિ-$II$ મેળવોઃ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 10
    એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન $960\, m$ તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં $2.56 \mu F$ નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... $\times 10^{-8} H$ થશે.
    View Solution