સૂયિ-$I$ અને સૂયિ-$II$ મેળવોઃ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનું રિએકટન્સ $X$ છે. જો કેપેસિટન્સ અને આવૃતિનું મૂલ્ય બમણું થાય, તો નવું રિએકટન્સ કેટલું થાય?
    View Solution
  • 2
    $2\,\mu H$ પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને $7\,KHz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય $\frac{1}{x} F$ છ. તો $x$ નું મૂલ્ય $...........$ હશે.
    View Solution
  • 3
    $220 \,V \,\,emf$ અને $50\, Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે એક ઈન્ડકટર જોડવામાં આવે છે. જ્યારે પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય $\frac{\sqrt{ a }}{\pi} A$ હોય છે ત્યારે ઉદગમનો તત્ક્ષણિક વોલ્ટેજ $0 \,V$ મળે છે. તો $A$ ..........છે.
    View Solution
  • 4
    $50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$  સમય લાગે?
    View Solution
  • 5
    $AC$ સ્ત્રોત સાથે જોડેલ $LCR$  શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય?
    View Solution
  • 6
    $LR$ શ્રેણી પરિપથમાં $X_L=R$ અને પરિપથનો પાવર ફેક્ટર $P_1$ છે. જ્યારે $C$ જેટલી સંઘારકતા અને $X_L=X_C$ થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર $P_2$ થાય છે. $\frac{P_1}{P_2}..............$ ગુણોત્તર થશે.
    View Solution
  • 7
    એક $LCR$ શ્રેણી પરિપથને લાગુ પાડેલ $AC$ વોલ્ટેજ $\mathrm{V}=20 \sin 200 \pi \mathrm{t}$ છે. આપેલ પરિપથ ઉદગમ માંથી $I=10 \sin \left(200 \pi t+\frac{\pi}{3}\right)$ વિદ્યુત પ્રવાહ મેળવે તો સરેરાશ પાવર વ્યય.........
    View Solution
  • 8
    અવરોધ પર $220\, V , 50\, Hz$નો $AC$ ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી $rms$ મૂલ્ય થતાં લાગતો સમય શોધો.
    View Solution
  • 9
    અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    ખોટું વિધાન પસંદ કરો.
    View Solution