$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતગોળ લેન્સ માટે વસ્તુ અંતર $u$ અને પ્રતિબિંબ અંતર $v$ વચ્ચેનો આલેખ $( u = v$ સંદર્ભ રેખા)
A
B
C
D
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get started
d \(v=\frac{u f}{u+f}\)
Case\(-I\)
If \(\quad v=u\)
\(\Rightarrow f + u = f\)
\(\Rightarrow u =0\)
Case\(-II\)
If \(u=\infty\)
then \(v=f\).
Only option \((4)\) satisfies this condition.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d = 20\,\mu \,m$ વ્યાસ અને એક $I = 2\,m$ લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી ${\theta _1} = {40^o}$ ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
$30\, cm$ કેન્દ્રલંબાઇવાળો બર્હિગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઇવાળો અંર્તગોળ લેન્સ એકબીજાથી $d$ અંતરે સમઅક્ષીય રીતે મૂકેલા છે.સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર પાડવામાં આવે છે. ત્યારે અંર્તગોળ લેન્સમાંથી નીકળતા કિરણો પણ સમાંતર છે.તો $d=$______$cm$
$3 cm$ જાડાઇ અને $3/2$ વક્રીવનાંક ધરાવતા કાંચને કાગળ પર રહેલા શાહીનું નિશાન પર મૂકવામાં આવે છે. તે નિશાનને $5 cm$ ઊંચાઇએથી જોતાં નિશાનનું પ્રતિબિંબ માણસની આંખથી કેટલા.....$cm$ અંતરે પડશે?
પ્રકાશની માધ્યમ $'A'$ અને $'B'$ માં ઝડપ અનુક્રમે $2.0 \times 10^{10} \,cm / s$ અને $1.5 \times 10^{10} \,cm / s$ છે. પ્રકાશકિરણ માધ્યમ $B$ માંથી $A$ માં '$\theta$ ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ...........
પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?