$3 cm$ જાડાઇ અને $3/2$ વક્રીવનાંક ધરાવતા કાંચને કાગળ પર રહેલા શાહીનું નિશાન પર મૂકવામાં આવે છે. તે નિશાનને $5 cm$ ઊંચાઇએથી જોતાં નિશાનનું પ્રતિબિંબ માણસની આંખથી કેટલા.....$cm$ અંતરે પડશે?
A$3$
B$4$
C$4.5$
D$5$
Easy
Download our app for free and get started
b (b) The apparent depth of ink mark
\( = \frac{{{\rm{real}}\,{\rm{depth}}}}{\mu }\)
\( = \frac{3}{{3/2}} = 2\,cm\)
Thus person views mark at a distance \( = 2 + 2 = 4\,cm\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
$75^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ આપાત કરતાં તે બીજી સપાટીએ ક્રાંતિકોણે આપાત થાય છે.પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો પ્રથમ સપાટી માટે આપાતકોણ કેટલા......$^o$ હશે?
$30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી $60\, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી $40\, cm$ અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ $....$ અંતરે રચાશે.