ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો $100 \;\mathrm{kg}$ ઘઉંમાં આવતા $10 \;ppm$ મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો $(\,grams$ માં$)$ જણાવો. $($પરમાણ્વિય દળ : $Fe =55.85 ; \mathrm{S}=32.0$ $\mathrm{O}=16.00\,)$
  • A$4.97$
  • B$6.63$
  • C$3.52$
  • D$9.47$
JEE MAIN 2020, Advanced
Download our app for free and get startedPlay store
a
\(\mathrm{FeSO}_{4} \cdot 7 \mathrm{H}_{2} \mathrm{O}(\mathrm{M}=277.85)\)

\(\mathrm{ppm}=\frac{\text { wt. of Fe }}{\text { wt. of wheat }} \times 10^{6}\)

let the wt. of salt be \(=\mathrm{w} \mathrm{gm}\)

moles \(=\frac{\mathrm{w}}{277.85}\)

wt. of \(\mathrm{Fe}=\left(\frac{\mathrm{W}}{277.85} \times 55.85\right) \mathrm{gm}\)

\(10=\frac{\frac{\mathrm{W}}{277.85} \times 55.85}{10^{5}} \times 10^{6}\)

\(W=\frac{277.85}{55.85}=4.97\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયું ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 2
    પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 3
    એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

    (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

    View Solution
  • 4
    પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51$  છે. $0.1 $ મોલલ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલન બિંદુ આશરે ......... $^oC$.
    View Solution
  • 5
    જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$  વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
    View Solution
  • 6
     $300\,K$,  તાપમાને આદર્શ દ્રાવણ નું બાષ્પદબાણ ધરાવતું  $A$  ના $3$ મોલ અને $B$ મોલ $600$ ટોર સમાન તાપમાને જો $A$ ના અને $1.5$ મોલ અને $C$ ના $0.5$ મોલ (આબાષ્પશીલ ) આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે દ્રાવ્ય દ્રાવ્યોનું બાષ્પ દબાણ $30\,torr$ વધે છે તો $p_B^o$  નું મૂલ્ય શું હશે 
    View Solution
  • 7
    $100\,g$ દ્રાવકમાં  $1.8\,g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1\,^oC$  છે. તો પ્રવાહીના મોલલ ઉન્નયન અચળાંક શોધો.
    View Solution
  • 8
    કયું ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 9
    કોઇ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઇ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ......
    View Solution
  • 10
    $C_6H_6$,  $CH_3OH$,  $C_6H_5NH_2$ અને $C_5H_5NO_2$ ના ઉત્કલનબિંદુ અનુક્રમે $80\,^oC$,  $65\,^oC$,  $184\,^oC$  અને $212\,^oC$ છે. કયું ઓરડાના તાપમાને મહત્તમ બાષ્પદબાણ દર્શાવે છે?
    View Solution