વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ
$H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$
વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ (Anion) |
સૂચિ $II$ (મંદ $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ) |
$A.$ $CO _{3}^{2-}$ | $I.$ રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે. |
$B.$ $S^{2-}$ | $II.$ રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ
ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે |
$C.$ $SO_{3}{ }^{2-}$ | $III.$ કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક $KI$ દ્રાવણ રંગનું વાદળી બને છે. |
$D.$ $NO _{2}^{-}$ | $IV.$ ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે
ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.