ફોટોડાયોડનો ઉપયોગ દશ્ય સિગ્નલ નોંધવા માટે થાય છે. આ ડાયોડો હંમેશા રિવર્સ બાયસ્ સ્થિતિમાં જ વાપરવામાં આવે છે. કારણ કે
  • A
    મુખ્ય વીજભાર વાહકો ઊંંચો ફોરવર્ડ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.
  • B
    મુખ્ય વીજભાર વાહકો ઊંંચો રિવર્સ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.
  • C
    ગૌણ વીજભાર વાહકો ઊંંચો ફેરવર્ડ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.
  • D
    ગૌણ વિજભાર વાહકો ઊંંચો રિવર્સ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
Very small change in minority charge carriers produces high value of reverse bias current.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ $V_i =20V, V_{BE}=0 $ અને $V_{CE}=0$ છે. $I_B,I_c$ અને $\beta $ ના મૂલ્યો આપવામાં આવે છે.
    View Solution
  • 2
    નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
    View Solution
  • 3
    એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવામાં આવે છે. કલેક્ટર વૉલ્ટેજ $10\;V$ અને કલેક્ટર પરિપથમાં રહેલ $1000\, \Omega$ ના અવરોધને સમાંતર વૉલ્ટેજ $0.6\, {V}$ છે. જો પ્રવાહ ગેઇન $(\beta)$ $24$ હોય, તો બેજ પ્રવાહ $....\,\mu A$ (નજીકના પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 4
    નીચે દર્શાવેલ પરિપથમાં $\beta$ =$100$ પ્રવાહ ગેઈન ધરાવતું ટ્રાન્ઝિસ્ટર વપરાયેલું છે. તો  $ V_{CE} = 5V, V_{BE}= 0$  થવા માટે, બેઈઝ અવરોધ $R_b $ કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 5
    વિદ્યુતપરિપથમાં અર્ધવાહકનો ટુકડો શ્રેણીમાં જોડવામાં આવે છે,તાપમાન વધારતાં પરિપથમાં પ્રવાહ........
    View Solution
  • 6
    $OR$ ગેટનું આઉટપુટ $NAND$ ગેટનાં બંને ઈનપુટ સાથે જોડેલાં છે. આ જોડાણ નીચેના ગેટ જેવું જ કામ આપશે.
    View Solution
  • 7
    અર્ધવાહકમાં સમાન ઈલેક્ટ્રોન અને હોલની સાંદ્રતા $6×10^8/ m^3$  છે. કેટલીક અશુદ્ધિ ઉમેરતાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા વધીને $9×10^{12 }/ m^3$  થાય છે. નવા હોલની સાંદ્રતા શોધો.
    View Solution
  • 8
    નીચે દર્શાવેલ લોજીક સંજ્ઞાઓ લોજકલી શાને સમતુલ્ય છે?
    View Solution
  • 9
    આપેલ લોજીક પરિપથ માટેનો આઉટપુટ ($Y$). . . . . . .ને સમતુલ્ય છે.
    View Solution
  • 10
    સહસંયોજક બંધ તુટવાથી અર્ધવાહકની વાહકતા હોય તો તે અર્ધવાહક
    View Solution