$\gamma$ - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?
A
પરમાણુદળાંક ચાર વધે અને પરમાણુક્રમાંક બે વધે છે
B
પરમાણુદળાંક ચાર ઘટે અને પરમાણુક્રમાંક બે ઘટે છે
C
પરમાણુદળાંક અને પરમાણુક્રમાંક અચળ રહે છે
D
પરમાણુદળાંક અચળ રહે છે જ્યારે પરમાણુક્રમાંક એક ઘટે છે
NEET 2020, Easy
Download our app for free and get started
c \(z x^{A} \stackrel{y \text { decay }}{\longrightarrow} z x^{A}\)
Hence due to gamma emission, there is no change in mass number and atomic number.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેડિયોએક્ટિવ ન્યુકિલયસનું અર્ધઆયુ $50$ દિવસ છે. $t_1$ સમય પછી $\frac{1}{3}$ વિભંજન અને $t_2$ સમય પછી $\frac{2}{3}$ વિભંજન પામે, તો $\left(t_{2}-t_{1}\right)$ સમય અંતરાલ ........... દિવસ હશે.
કોઈ $_Z^AX$ન્યુક્લિયસનું દળ $ M(A, Z)$ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p$ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રૉનના દળ હોય, તો આ ન્યુક્લિયસની બંધન-ઊર્જા ...
$M$ દળ ધરાવતા સમસ્થાનિકો વચ્ચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા દરમ્યાન ત્રણ જનિત ન્યૂક્લિયસો બને છે. જનિત ન્યૂક્લિયસોની દળ ક્ષતિ $\Delta M$ ના સ્વરૂપે ઝડપ___________થશે.
એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર $3:2$ થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર $\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}$ છે. તો ' $x$ ' નું મૂલ્ય $........$ થાય.
એક ચોક્કસ સ્થિર ન્યુક્લિઆઈડ ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $\beta-$ કણોનું ઉત્સર્જન કરે અને નવા ન્યુક્લિઆઈડમાં વિભાજન થઈ બે $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે તો તે ન્યુક્લિઆઈડ.