ગ્રહ સૂર્યની આજુબાજુ પૃથ્વીની સરેરાશ ભ્રમણ અંતર કરતાં $1.588$ ગણા અંતરે ફરે છે તો તે ગ્રહનો આવર્તકાળ ........  વર્ષ થાય .
  • A$1.25$
  • B$1.59$
  • C$0.89$
  • D$2$
Easy
Download our app for free and get startedPlay store
d
(d) \(\frac{{{T_{{\rm{plant}}}}}}{{{T_{{\rm{earth}}}}}} = {\left( {\frac{{{r_{{\rm{plant}}}}}}{{{r_{{\rm{earth}}}}}}} \right)^{3/2}} = {(1.588)^{3/2}} = 2\)
\({T_{{\rm{planet}}}} = 2\;year\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે  બે કથન આપેલા છે.

    કથન $I:$ પૃથ્વીનું ભ્રમણ ગુરુત્વીય પ્રવેગના મૂલ્ય $(g)$ પર અસર દર્શાવે છે.

    કથન $II:$ પૃથ્વીના ભ્રમણની $g$ ના મૂલ્ય પર થતી અસર વિષુવવૃત આગળ ન્યૂનતમ અને ધ્રુવ આગળ મહત્તમ છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    $r < R$ પાસે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય ? જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $r=$ પૃથ્વીના કેન્દ્રથી અંતર
    View Solution
  • 3
    $1\,kg$ દળના ત્રણ કણને $(0, 0), \,(0, 0.2m)$ અને $(0.2m, 0)$ પર મૂકેલા છે.તો ઉદ્‍ગમબિંદુ પર મૂકેલા કણ પર કેટલું બળ લાગે?
    View Solution
  • 4
    $m$ દળનો ઉપગ્રહ પૃથ્વીના (દળ $M$ ) કેન્દ્ર થી $r$ અંતરે છે તો ઉપગ્રહની યાંત્રિક ઉર્જા કેટલી થાય ?
    View Solution
  • 5
    $3kg$ દળના અંનત કણેાને અનુક્રમે $1m, 2m, 4m, 8m$....... અંતરે $O$ થી મૂકેલો છે. $O$ પાસે ગુરુત્વતીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 6
    વિધાન : મુક્તપતન દરમિયાન જ્યારે અસરકારક રીતે પદાર્થનું વજન શૂન્ય થાય છે.

    કારણ : મુક્તપતન દરમિયાન પદાર્થ પર લાગતુ ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય

    View Solution
  • 7
    પૃથ્વીની અત્યારની ત્રિજ્યા $(R =6400\, km)$ ને સંકોચીને કેટલી કરવાથી પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ $10$ ગણી થાય?
    View Solution
  • 8
    એક ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા સંચાર ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા કરતાં $4$ ગણી છે તો તે ઉપગ્રહનો પરિભ્રમણ સમય ...... $day$ થાય.
    View Solution
  • 9
    ચંદ્રનું દળ $\frac{M}{{81}}$ છે.જયાં $M$ પૃથ્વીનું દળ છે.પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર $60 R$ છે.જયાં $R$ પૃથ્વીની ત્રિજયા છે.ચંદ્રના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વતીવ્રતા શૂન્ય થાય?
    View Solution
  • 10
    જ્યારે ચંદ્ર સૂર્ય ગ્રહણથી પૃથ્વી અને સૂર્ય ને જોડતી રેખામાં બીજી બાજુએ આવે ત્યારે પૃથ્વીના સૂર્ય તરફના પ્રવેગમાં કેટલો ફેરફાર થાય? (ચંદનું દળ  $= 7.36 \times 10^{22}\,kg,$ ચંદ્રની ત્રિજ્યા $= 3 .8 \times 10^8\,m$ ).
    View Solution