ગરમ પાણીનું તાપમાન $ {62^o}C $ થી $ {50^o}C $ થતા $10$ min લાગે છે,અને તાપમાન $ {50^o}C $ થી $ {42^o} $ થતા $10$ min લાગે છે.તો વાતાવરણનું તાપમાન  ......... $^oC$ હશે.
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બ્રાસ અને સ્ટીલના તારના રેખીય પ્રસરણાંક ${\alpha _1}$ અને ${\alpha _2}$ છે,તેમની $0°C$ તાપમાને લંબાઇ ${l_1}$ અને ${l_2}$ છે.જો કોઇપણ તાપમાને $({l_2} - {l_1})$ અચળ રહેતું હોય,તો
    View Solution
  • 2
    જો કોઇ પદાર્થનું તાપમાન $-73^o C$ થી વધારીને $327^o C$ કરવામાં આવે ત્યારે તેના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર ......
    View Solution
  • 3
    જો સૂર્યનું તાપમાન કદાચ $T$ થી વધીને $2\,T$ થાય અને તેની ત્રિજયા $R$ થી વધીને $2\,R$ થાય,તો પૃથ્વી દ્વારા મેળવાતી ઊર્જા પહેલા કરતાં કેટલા ગણી થાય?
    View Solution
  • 4
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    $A$. પ્રવાહી અને તેની આસપાસનાં તાપમાનનો નાનો તફાવત બમણો થાય છે ત્યારે પ્રવાહી દ્વારા ઉષ્માનો વ્યય બમમણો થાય છે.

    $B$. સમાન સપાટી ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થી $A$ અને $B$ ને $10^{\circ} C$ અને $20^{\circ} C$ તાપમાને જાળવી રાખવામાં આવે છે. $A$ અને $B$ દ્વારા આપેલ સમયમાં ઉત્સર્જીત વિકિરણની ગુણોત્તર $1: 1.15$ છે.

    $C$. $100 \,K$ અને $400 \,K$ તાપમાન વચ્ચે કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $75 \%$ છે.

    $D$. પ્રવાહી અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે તાપમાનનો નાનો તફાવત ચાર ગણો કરવામાં આવે છે તો પ્રવાહી દ્વારા ગુમાવાતી ઉષ્માનો દર બમણો થાય છે.

    View Solution
  • 5
    સોલર અચળાંક $(S)$ એ સૂર્યના તાપમાન $(T)$ ના ક્યા પ્રમાણમાં આધારિત છે ?
    View Solution
  • 6
    મીણબત્તીની જ્યોતની અંદરની બાજુ કરતાં મીણબત્તીના ઉપરના ભાગ માં બંનેના અંતર સરખા હોવા છતાં વધારે ગરમી લાગે છે, શા માટે
    View Solution
  • 7
    સ્લેબ સમાન જાડાઈના કોપર અને બ્રાસના બે સમાંતર સ્તર છે અને ઉષ્મીય વાહકતા $1:4$ ના ગુણોત્તર છે. જો બ્રાસની મુક્ત બાજુનું તાપમાન $100°C$ અને કોપરનું $0°C$ છે. તો અત:બાજુનું તાપમાન ....... $^oC$ છે.
    View Solution
  • 8
    વિધાન : પદાર્થ બધા તાપમાને ઉષ્મા વિકેરિત કરે.

    કારણ : ઉષ્માનું વિકેરણ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય 

    View Solution
  • 9
    અનિયમિત આડછેદ ધરાવતા વાહકમાંથી ઉષ્મા પસાર થાય છે.તો ઉષ્મા પ્રવાહ વિરુધ્ધ અંતરનો આલેખ.
    View Solution
  • 10
    જ્યારે પ્રવાહીની ઉષ્મા વાહકતા માપવામાં આવે, ત્યારે આપણે ઉપરના ભાગને ગરમ અને નીચેના ભાગને ઠંડા રાખવો જોઈએ જેથી...
    View Solution