ગરમ સાંદ્ર  પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાંથી નીચેનામાંથી ક્યા હેલોજનને પસાર કરવાથી ઓકિસજન મુક્ત થશે?
  • A$I_2$
  • B$Cl_2$
  • C$Br_2$
  • D$F_2$
Medium
Download our app for free and get startedPlay store
d
\(2{F_2} + 4KOH \to 4KF + {O_2} + 2{H_2}O\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજ ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : $\mathrm{PH}_3$ નું ઉત્કલન બિંદુ $\mathrm{NH}_3$ કરતાં નીચું છે.

    કારણ ($R$) : પ્રવાહી અવસ્થામાં $\mathrm{NH}_3$ ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા (વડે) સંકળાયેલ છે, પણ $\mathrm{PH}_3$ ના આણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:

    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે. 

    કથન $A :$ દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
    બંધના સર્જનમાં પરિણમે છે.

    કારણ $R :$ ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને $HF$ માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    ઉમદા વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?
    View Solution
  • 5
    નાઇટ્રોજન માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 6
    યુક્લોરીન એ કોનું મિશ્રણ છે?
    View Solution
  • 7
    હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં $HNO_3$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તશે નહીં?
    View Solution
  • 9
    $C{l_2}$ વાયુને .... પરથી પસાર કરીને શુષ્ક બનાવી શકાય.
    View Solution
  • 10
    સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડને ખુલ્લી હવામાં રાખવામાં આવે ત્યારે તે કેટલીક વખત સફેદ ધૂમડાનુ વાદળ ઉત્પન્ન કરે છે. તે માટેની સમજૂતી એ છે કે ............
    View Solution