ગુણાત્મક માં નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી ?
  • A
    બે દ્રાવણના જંકશન પર (મધ્યમાં) ગાઢી કથ્થાઈ રીંગ બને છે.
  • B
    નાઈટ્રોફેરસ સલ્ફેટ સંકીર્ણના કારણે રીંગ બને છે.
  • Cકથ્થાઈ સંકીર્ણ એ $\left[ Fe \left( H _{2} O \right)_{5}( NO )\right] SO _{4}$ છે.
  • Dક્ષાર સાથે સાંદ્ર $H _{2} SO _{4}$ ને ગરમ કરતા, ઝાંખો કથ્થાઈ ધુમાડો બહાર નીકળે છે.
JEE MAIN 2022, Easy
Download our app for free and get startedPlay store
b
Ring is formed due to formation of nitrosoferrous sulphate
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોસ્ફરસના કયા ઓકસોએસિડના રાસાયણિક સૂત્રમાં સૌથી વધારે સંખ્યામાં ઓકિસજન પરમાણુઓ રહેલા છે ?
    View Solution
  • 2
    નીચે દર્શાવેલા ક્યો અનુવર્તીં ગુણધર્મ સાચો નથી?
    View Solution
  • 3
    મેટાફોસ્ફોરિક એસિડનું સૂત્ર નીચેનામાંથી ક્યુ છે ?
    View Solution
  • 4
    $Cl_2O_7$ નું બંધારણ...
    View Solution
  • 5
    $NO$ દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો તટસ્થ ઓક્સાઇડ છે ?
    View Solution
  • 7
    પોટેશિયમ બ્રોમાઈડના દ્રાવણમાંથી નીચેનામાંથી કોની અસરથી બ્રોમીન મૂક્ત થશે?
    View Solution
  • 8
    સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની પ્રક્રિયામાં ટિન્ડલ બોક્ષનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
    View Solution
  • 9
    જ્યારે આયોડીનને $CCl_4$ માં ઓગાળવામાં આવે ત્યારે પરિણામી રંગ કયો હોય છે?
    View Solution
  • 10
    સાંદ્ર નાઇટ્રિક એસિડ શેરડીની ખાંડ માટે ઓક્સિડાઇઝ્ડ કરે છે?
    View Solution