સલ્ફર માટે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?
  • A$S_2$ અણુ અણુચુંબકીય છે.
  • Bબાષ્પ સ્થિતિમાં $200\,^oC$ તાપમાને $S_8$ ના વલયો (ચક્રીય) સ્વરૂપે હોય છે.
  • C $600\,^oC$ તાપમાને $S_2$ વાયુ બાષ્પ સ્થિતિમાં હોય છે.
  • Dસલ્ફરના સંયોજનોમાં સલ્ફરનો ઓકિસડેશન આંક $+4$ કરતા ઓછો હોતો નથી.
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ એ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે?
    View Solution
  • 2
    ઓઝોન માટે નીચેનામાંથી ક્યો ગુણધર્મ સાચો નથી?
    View Solution
  • 3
    ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.
    View Solution
  • 4
    નીચેના પૈકી કયુ સંયોજન $P-P$ બંધ ધરાવે છે ?
    View Solution
  • 5
    એક સંયોજન $\mathrm{A}_2 \mathrm{~B}$ માં એક પરમાણનો નિન્મતમ  (સૌથી ઓછી) ઓક્સિડેશન આંક $-2$ છે. તો તેના બાહ્યતમ (વેલેન્સ) કોષમાં ઈલેક્ટ્રોનોની સંખ્યા................ છે. 
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો પેન્ટોક્સાઇડ બનશે નહીં?
    View Solution
  • 7
    હેલોજન માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ બંધ વિયોજન ઉર્જા ઘટે તે માટે ગોઠવવામાં આવી છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યું તત્વ સૌથી વધુ બેઝીક ગુણધર્મ દર્શાવે છે?
    View Solution
  • 10
    નીચે પૈકી કોનું જલીયકરણ થતું નથી?
    View Solution